પેટલાદ શહેરમાં સાઈનાથ રોડ ઉપર આવેલ આર.કે વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધર્મજના નિવૃત્ત આચાર્ય શૈલેષભાઈ શાહ તથા તેમની સુપુત્રી દિયાન્સી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો. અમીન તથા એસએમસીના અધ્યક્ષ નિલેશભાઈ પંડ્યા ની ઉપસ્થિતિમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય કેતનભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nithari Case में Allahabad High Court ने मुख्य आरोपियों की फांसी की सज़ा किस आधार पर रद्द की?
Nithari Case में Allahabad High Court ने मुख्य आरोपियों की फांसी की सज़ा किस आधार पर रद्द की?
‘जय श्री राम’ म्हणजे केवळ राजकारण - ॲड. यशोमती ठाकूर यांचा भाजपला अप्रत्यक्ष टोला #yashomatithakur
‘जय श्री राम’ म्हणजे केवळ राजकारण - ॲड. यशोमती ठाकूर यांचा भाजपला अप्रत्यक्ष टोला...
ৰহা হাৰিয়ামুখ শ্ৰীশ্ৰী দিহিং সত্ৰত শ্ৰীকৃষ্ণ ৰাসলীলা মহোৎসৱ কালিৰ পৰা।আখৰাত ব্যস্ত মহিলা যুৱতী।২১জনীয়া শ্ৰীকৃষ্ণ ৰাস মহোৎসৱ উদযাপন সমিতি গঠন।
ৰহা হাৰিয়ামুখ স্থিত শ্ৰীশ্ৰী দিহিং সত্ৰত অহাকালি এদিনীয়া কাৰ্য্যসূচীৰে শ্ৰীশ্ৰী কৃষ্ণৰ ৫২সংখ্যক...
વિસાવદરની સીમમાં સગીર પ્રેમી પંખીડાનો ગળાફાંસો ખાઇ આપઘાત
વિસાવદર સતાધાર રોડ ઉપર હરસુખભાઇ માધાભાઇ ખાવડુની વાડીએ સગીર યુવક-યુવતીની ગળાફાંસો ખાધેલ લાશ મળી આવતા સનસનાટી
વ્યાપી ગઇ હતી. પ્રાપ્ત માહીતી મુજબ વિસાવદર રહેતા હરસુખભાઇ માધાભાઇ ખાવડુની વાડી વિસાવદર પાસે આવેલ...