પેટલાદ શહેરમાં સાઈનાથ રોડ ઉપર આવેલ આર.કે વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધર્મજના નિવૃત્ત આચાર્ય શૈલેષભાઈ શાહ તથા તેમની સુપુત્રી દિયાન્સી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો. અમીન તથા એસએમસીના અધ્યક્ષ નિલેશભાઈ પંડ્યા ની ઉપસ્થિતિમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય કેતનભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી સગીરાને ભગાડી જનાર શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી સગીરાને ભગાડી જનારો શખ્સ મોરબીથી ઝડપાયો હતો. સાથે સગીરા પર મળી...
જાહેર સ્થળોએ ધૂમાડામાં કર્ણાટક ટોચ પર, 5 લાખનો દંડ ફટકારાયો
બાદશાહ ફિલ્મમાં હીરો (શાહરૂખ ખાના) એક પબમાં સિગારેટ પી રહ્યો છે, જ્યારે બાઉન્સર તેને કહે છે કે...
सेन समाज के जिला स्तरीय सम्मेलन मे समाजिक एकता आपसी सामंजस्य स्थापित कर दहेज प्रथा, मृत्यु भोज प्रथा को खत्म करने पर बल
बून्दी। सकल सेन समाज समिति द्वारा सामाजिक चेतना एवं जागृति हेतु एक दिवसीय जिला स्तरीय सम्मेलन का...
দেৰগাঁও আৰক্ষীয়ে ৰাইজৰ ৰোষৰ পৰা উদ্ধাৰ কৰে বিদ্যালয়ৰ প্ৰধান শিক্ষক অপূৰ্ব বৰা আৰু আক্ৰমণকাৰীক
দেৰগাঁও আৰক্ষীয়ে ৰাইজৰ ৰোষৰ পৰা উদ্ধাৰ কৰে বিদ্যালয়খনৰ প্ৰধান শিক্ষক অপূৰ্ব বৰা আৰু আক্ৰমণকাৰীক
बिलासपुर मंडल पर इंटरलॉकिंग कार्य के कारण अहमदाबाद से
चलने/होकर गुजरने वाली कुछ ट्रेनें निरस्त रहेगी
दक्षिण पूर्व मध्य रेलवे के बिलासपुर मंडल के रायगढ़-झारसुगुड़ा सेक्शन के हेमागिरी स्टेशन पर चौथी...