પેટલાદ શહેરમાં સાઈનાથ રોડ ઉપર આવેલ આર.કે વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધર્મજના નિવૃત્ત આચાર્ય શૈલેષભાઈ શાહ તથા તેમની સુપુત્રી દિયાન્સી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો. અમીન તથા એસએમસીના અધ્યક્ષ નિલેશભાઈ પંડ્યા ની ઉપસ્થિતિમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય કેતનભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত প্ৰধানমন্ত্ৰী ফচল বীমা যোজনাৰ "শস্য বীমা সপ্তাহৰ" শুভাৰম্ভ।
গোলাঘাটত প্ৰধান মন্ত্ৰী ফচল বীমা যোজনাৰ "শস্য বীমা সপ্তাহৰ" শুভাৰম্ভ।প্ৰধান মন্ত্ৰী ফচল বীমা...
ભાવનગર ખાતે યોજાનાર ભગવાન પરશુરામ જન્મોત્સવ ની શોભાયાત્રા ના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો.
યુવા પાલીવાલ બ્રહ્મ સમાજ આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભાવનગરમાં તારીખ 22 4 2023 ને શનિવારના...
Kia EV3 के ग्लोबल लॉन्च के बाद कीमतों का हुआ खुलासा, जानिए भारतीय बाजार में कब मारेगी एंट्री
Kia EV3 अगस्त 2024 तक कोरिया में बिक्री के लिए उपलब्ध होगी उसके बाद यूरोपीय और अमेरिकी बाजारों...
દેવનગરી મહેમદાવાદ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ના ટ્રસ્ટી શ્રી મામા ના જન્મદિવસની ઉજવણી
દેવનગરી મહેમદાવાદ પવિત્ર નદીના કિનારે આવેલ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ટ્રસ્ટી શ્રી એવા નરેન્દ્ર...
ગોવામાં ‘હર ઘર જલ ઉત્સવ’ :-મોદીજીએ કહ્યું અગાઉની સરકાર માત્ર વાતો કરતી હતી ‘અમે કરીને બતાવ્યું !’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવામાં આયોજિત હર ઘર જલ ઉત્સવને સંબોધન કર્યું હતું. તેમણે સૌ...