પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાનું આદર્શ વાઘજીપુર ગામ. આ વાઘજીપુરમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ અનેક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરે છે. વરસાદની સિઝન હોવા છતાં મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજના અધ્યાપક ગણ, વિદ્યાર્થીઓએ ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. આ રાષ્ટ્રીય પર્વે સંત શિરોમણી મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ધર્મતનયદાસજી સ્વામી, સંત શિરોમણી યોગવલ્લભદાસજી સ્વામી અને સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામી પધાર્યા હતા. અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપ સૌને અનેક શુભકામના..., આજે આપણે સહુ દેશ વાસીઓ સંકલ્પ કરીએ કે, દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ જળવાઈ રહે. લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું જતન કરીએ, દેશને સર્વ ક્ષેત્રે અગ્રેસર બનાવવા સંપૂર્ણ પ્રયત્નો કરીએ. સમાનતા, બંધુતા, ભાઈચારો, માનવતા અને નીતિમત્તા જળવાઈ રહે. કાયદા-નિયમોનું પાલન કરીએ. દેશને સ્વચ્છ, વ્યસનમુક્ત અને નકારાત્મક ખંડિત પ્રવૃત્તિઓથી મુક્ત બનાવીએ તેવી શુભકામનાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  रोजगार, लाठीचार्ज, एक्सप्रेसवे पर UP Assembly में Akhilesh Yadav और CM Yogi की बहस! 
 
                      रोजगार, लाठीचार्ज, एक्सप्रेसवे पर UP Assembly में Akhilesh Yadav और CM Yogi की बहस!
                  
   चालत्या एसटीची दोन चाके निघाली, एक चाक थेट नदीत...पुढ काय घडल...ही बातमी नक्की बघा 
 
                      चालत्या एसटीची दोन चाके निघाली, एक चाक थेट नदीत...पुढ काय घडल...ही बातमी नक्की बघा
                  
   हार्डकोर अपराधी शानी उर्फ नियामत अली पर जानलेवा हमला कर फरार होने वाले 3 मुलजिम ओर गिरफ्तार ।  2. मुलजिमान नयापुरा थाने पर अपहरण कर मारपीट करने के मामले में भी वांछित है । 
 
                      हार्डकोर अपराधी/एचएस शानी उर्फ नियामत के अज्ञात बदमाशान द्वारा अधरशीला कच्ची बस्ती वक्फ नगर...
                  
   Karnataka Polls: खरगे की हत्या की साजिश को भाजपा उम्मीदवार ने बताया फर्जी, बोले- मैंने किसी को नहीं दी धमकी 
 
                      कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे और उनके परिवार की हत्या की साजिश के आरोपों को भाजपा उम्मीदवार...
                  
   
  
  
  
   
  