પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાનું આદર્શ વાઘજીપુર ગામ. આ વાઘજીપુરમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ અનેક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરે છે. વરસાદની સિઝન હોવા છતાં મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજના અધ્યાપક ગણ, વિદ્યાર્થીઓએ ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. આ રાષ્ટ્રીય પર્વે સંત શિરોમણી મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ધર્મતનયદાસજી સ્વામી, સંત શિરોમણી યોગવલ્લભદાસજી સ્વામી અને સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામી પધાર્યા હતા. અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપ સૌને અનેક શુભકામના..., આજે આપણે સહુ દેશ વાસીઓ સંકલ્પ કરીએ કે, દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ જળવાઈ રહે. લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું જતન કરીએ, દેશને સર્વ ક્ષેત્રે અગ્રેસર બનાવવા સંપૂર્ણ પ્રયત્નો કરીએ. સમાનતા, બંધુતા, ભાઈચારો, માનવતા અને નીતિમત્તા જળવાઈ રહે. કાયદા-નિયમોનું પાલન કરીએ. દેશને સ્વચ્છ, વ્યસનમુક્ત અને નકારાત્મક ખંડિત પ્રવૃત્તિઓથી મુક્ત બનાવીએ તેવી શુભકામનાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सांगोद में सावन में सजे शिवालय, सोमवार के संयोग से पहले ही दिन शिवालयों पर रही भीड़
सांगोद, कोटा। भगवान शिव की भक्ति का महीना श्रावण सोमवार से शुरू हो गया। इसी के साथ ही घरों और...
ডিমৌত বিজেপিৰ মহা জনসম্প ৰ্ক অনুষ্ঠানত নিশা অংশ গ্ৰহন কৰে বিধায়ক।সুশান্ত বৰগোঁহাইয়ে।
শিৱসাগৰ জিলাৰ থাওৰা বিধানসভা সমষ্টিৰ অন্তৰ্গত ডিমৌত ভাৰতীয় জনতা পাৰ্টিৰ মহা জনসম্পৰ্ক অনুষ্ঠানত...
Vivo Y300 जल्द मारेगा भारत में एंट्री, कंपनी ने टीज किया डिजाइन; क्या होंगी खूबियां
Vivo Y300 का भारत लॉन्च कंपनी ने कन्फर्म कर दिया है। इस फोन का डिजाइन कंपनी ने एक्स हैंडल के...
Shivsainik on Uday Samant Car Attack | नुसत्या गाड्याच नाही, त्यांनाही फोडू - शिवसैनिक
Shivsainik on Uday Samant Car Attack | नुसत्या गाड्याच नाही, त्यांनाही फोडू - शिवसैनिक
જનતા પ્લોટમાં શાસ્ત્રી વસાહતમાં આવેલ આંગણવાડી કેન્દ્ર કચરાના ઢગલાથી ઘેરાયું.
જનતા પ્લોટમાં શાસ્ત્રી વસાહતમાં આવેલ આંગણવાડી કેન્દ્ર કચરાના ઢગલાથી ઘેરાયું.