પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાનું આદર્શ વાઘજીપુર ગામ. આ વાઘજીપુરમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ અનેક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરે છે. વરસાદની સિઝન હોવા છતાં મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજના અધ્યાપક ગણ, વિદ્યાર્થીઓએ ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. આ રાષ્ટ્રીય પર્વે સંત શિરોમણી મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ધર્મતનયદાસજી સ્વામી, સંત શિરોમણી યોગવલ્લભદાસજી સ્વામી અને સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામી પધાર્યા હતા. અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપ સૌને અનેક શુભકામના..., આજે આપણે સહુ દેશ વાસીઓ સંકલ્પ કરીએ કે, દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ જળવાઈ રહે. લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું જતન કરીએ, દેશને સર્વ ક્ષેત્રે અગ્રેસર બનાવવા સંપૂર્ણ પ્રયત્નો કરીએ. સમાનતા, બંધુતા, ભાઈચારો, માનવતા અને નીતિમત્તા જળવાઈ રહે. કાયદા-નિયમોનું પાલન કરીએ. દેશને સ્વચ્છ, વ્યસનમુક્ત અને નકારાત્મક ખંડિત પ્રવૃત્તિઓથી મુક્ત બનાવીએ તેવી શુભકામનાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કળસાર ગામના રહીશો દ્વારા વિવિધ પ્રશ્ને સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર અપાયુ.
કળસાર ગામના રહીશો દ્વારા વિવિધ પ્રશ્ને સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર અપાયુ.
ASUS Zenfone 11 Ultra स्मार्टफोन 50MP कैमरा, 12GB तक रैम और पावरफुल प्रोसेसर के साथ हुआ लॉन्च, जानिए क्या है कीमत
ASUS Zenfone 11 Ultra स्मार्टफोन ग्लोबल मार्केट में लॉन्च हो गया है। आसुस का यह फोन फ्लैगशिप...
Manipur Violence News: मणिपुर में ड्रोन हमले के बाद सीआरपीएफ कैंप पर हमला, तनाव बढ़ा
Manipur Violence News: मणिपुर में ड्रोन हमले के बाद सीआरपीएफ कैंप पर हमला, तनाव बढ़ा
અમદાવાદની સાબરમતી નદી પ્રદૂષિત, ફરી નજરે ચડ્યું સાબરમતીમાં કેમિકલ છોડવાનું પાપ
અમદાવાદની સાબરમતી નદી પ્રદૂષિત, ફરી નજરે ચડ્યું સાબરમતીમાં કેમિકલ છોડવાનું પાપ