દિયોદર પે કેન્દ્ર શાળા નંબર ૨ ના આચાર્યશ્રી જામાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષકો દ્વારા લાઈફ સ્કીલ અને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શિક્ષકો દ્વારા શાળા ના અભ્યાસક્રમ કરતા ધોરણ ૦૧ થી ૦૫ ના બાળકો તેમજ ૬ થી ૮ના બાળકો પાસે વિવિધ કાર્યક્રમો કરાવવામાં આવ્યા હતા.જેમાં બાળકોએ પોતાના કૌશલ્યો બતાવ્યા હતા.જેવા કે કાગળ કામ, માટીકામ,બાળગીત, રંગપૂર્ણિ, ચિત્રકામ, વેશભૂષા, મહેંદી મૂકવી, સ્પીચ આપવી,ભજન કે ગીત ગાવું જેવી કલાઓ બતાવી હતી.જીવનમાં પોતાનું કૌશલ્ય કેમ વિકસે,,પોતાનામાં રહેલી શક્તિ ને ઉજાગર કંઈ રીતે કરી શકાય તેના માટેનું માર્ગદર્શન સંજયભાઈ દરજી, પ્રવીણભાઈ ગેલોત,કનુભાઈ જોશી, કામિનીબેન મકવાણા, કલ્પેશભાઈ મોદી, અજયભાઈ ગજ્જર,જે.બી રાઠોડ, જગદીશભાઈ મોચી, વિષ્ણુભાઈ દેસાઈ,ગોપાલભાઈ ડાભી દ્વારા માર્ગદર્શન આપ્યુ હતું.બાળકોને કૌશલ્ય બતાવીને બાળકોએ પોતાનાં માં રહેલી વિવિધ શક્તિને ઉજાગર કરી હતી. બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક પોતાના કૌશલ્ય બતાવ્યા હતા.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત અમારા ટી.પી.ઈ ઓ શ્રી બી.એ.રાઠોડ દિયોદર પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોની બીરદાવ્યા હતા.આ શાળાના આચાર્ય શ્રી જામાભાઈ પટેલ ને અને શાળાના સ્ટાફને અભિનંદન આપ્યા હતા.જીવન મૂલ્યના સંસ્કારો આપી શિક્ષણ થકી બાળક આગળ આવે તેવી ભાવનાઓ દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે કામિનીબેન અને જગદીશભાઈ રાઠોડ એ સરસ મજાનું ભજન ગઈ બાળકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા .છેલ્લે શાળા પરિવાર દ્વારા બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  তিনিচুকীয়াৰ শ্ৰেষ্ঠ পূজা সমিতিক শাৰদা দেৱী খৈতান স্মৃতি ন্যাসৰ উদ্যোগত বঁটা প্ৰদান অনুষ্ঠান 
 
                      তিনিচুকীয়াৰ শ্ৰেষ্ঠ পূজা সমিতিক শাৰদা দেৱী খৈতান স্মৃতি ন্যাসৰ উদ্যোগত বঁটা প্ৰদান অনুষ্ঠান
                  
   Larvae found in food | धक्कादायक ! शालेय विद्यार्थ्यांचा जेवणात सापडल्या अळ्या | Zee24taas 
 
                      Larvae found in food | धक्कादायक ! शालेय विद्यार्थ्यांचा जेवणात सापडल्या अळ्या | Zee24taas
                  
   વલસાડમાં સરકારના ભ્રષ્ટ્રાચારની પોલ ખોલવા યુથ કોંગ્રેસે યોજી મસાલ યાત્રા 
 
                      વલસાડમાં સરકારના ભ્રષ્ટ્રાચારની પોલ ખોલવા યુથ કોંગ્રેસે યોજી મસાલ યાત્રા
                  
   पन्ना अमानगंज मुख्य सड़क मार्ग अकोला के पास मोटरबाइक को चार पहिया कार ने मारी टक्कर पन्ना कोतवाली में मामला दर्ज 
 
                       
 
 
 
फरियादी शिवम शर्मा पिता ओमप्रकाश शर्मा उम्र 30 वर्ष निवासी मोहन...
                  
   अभी बीएसएनल शुरू करेगा 5G सेवा 
 
                      *ब्रेकिंग न्यूज़*
 
*सरकार की टेस्टिंग हुई सफल बीएसएनल 5G का रास्ता साफ*
 
*टेस्टिंग...
                  
   
  
  
  
   
   
  