દિયોદર પે કેન્દ્ર શાળા નંબર ૨ ના આચાર્યશ્રી જામાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષકો દ્વારા લાઈફ સ્કીલ અને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શિક્ષકો દ્વારા શાળા ના અભ્યાસક્રમ કરતા ધોરણ ૦૧ થી ૦૫ ના બાળકો તેમજ ૬ થી ૮ના બાળકો પાસે વિવિધ કાર્યક્રમો કરાવવામાં આવ્યા હતા.જેમાં બાળકોએ પોતાના કૌશલ્યો બતાવ્યા હતા.જેવા કે કાગળ કામ, માટીકામ,બાળગીત, રંગપૂર્ણિ, ચિત્રકામ, વેશભૂષા, મહેંદી મૂકવી, સ્પીચ આપવી,ભજન કે ગીત ગાવું જેવી કલાઓ બતાવી હતી.જીવનમાં પોતાનું કૌશલ્ય કેમ વિકસે,,પોતાનામાં રહેલી શક્તિ ને ઉજાગર કંઈ રીતે કરી શકાય તેના માટેનું માર્ગદર્શન સંજયભાઈ દરજી, પ્રવીણભાઈ ગેલોત,કનુભાઈ જોશી, કામિનીબેન મકવાણા, કલ્પેશભાઈ મોદી, અજયભાઈ ગજ્જર,જે.બી રાઠોડ, જગદીશભાઈ મોચી, વિષ્ણુભાઈ દેસાઈ,ગોપાલભાઈ ડાભી દ્વારા માર્ગદર્શન આપ્યુ હતું.બાળકોને કૌશલ્ય બતાવીને બાળકોએ પોતાનાં માં રહેલી વિવિધ શક્તિને ઉજાગર કરી હતી. બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક પોતાના કૌશલ્ય બતાવ્યા હતા.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત અમારા ટી.પી.ઈ ઓ શ્રી બી.એ.રાઠોડ દિયોદર પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોની બીરદાવ્યા હતા.આ શાળાના આચાર્ય શ્રી જામાભાઈ પટેલ ને અને શાળાના સ્ટાફને અભિનંદન આપ્યા હતા.જીવન મૂલ્યના સંસ્કારો આપી શિક્ષણ થકી બાળક આગળ આવે તેવી ભાવનાઓ દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે કામિનીબેન અને જગદીશભાઈ રાઠોડ એ સરસ મજાનું ભજન ગઈ બાળકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા .છેલ્લે શાળા પરિવાર દ્વારા બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે હોબાળો,પૂતળા દહન કરી વિદ્યાર્થીઓ એ કર્યો વિરોધ
વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 65 ટકાથી ઓછા ટકા ધરાવતા બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ...
વડોદરામાં નવરાત્રી પર્વની ઉજવણી
#buletinindia #gujarat #vadodara
ವಿಜಯಾನಂದ್ ಟ್ರಾವೆಲ್ಸ್ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ (ವಿಟಿಪಿಎಲ್) – ಭಾರತೀಯ ಬಸ್ ಉದ್ಯಮದ ನಾಯಕ.
ಪ್ರಯಾಣಿಕರಿಗೆ ಅಸಾಧಾರಣ ಪ್ರಯಾಣದ ಅನುಭವವನ್ನು ನೀಡಲು ಹೊಸಕೋಟ್ನಲ್ಲಿ ನಿರ್ಮಿಸಲಾದ ದೇಹದೊಂದಿಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಿರ್ದಿಷ್ಟವಾದ ಐಷರ್ 13.5 ಮೀ ಬಸ್ ಚಾಸಿಸ್.

3 ಜುಲೈ, 2023, ಬೆಂಗಳೂರು: ವಾಣಿಜ್ಯ ವಾಹನಗಳ ವ್ಯವಹಾರ ಘಟಕವಾದ ಐಷರ್ ಟ್ರಕ್ಸ್ ಮತ್ತು ಬಸ್ಸುಗಳು 50 ಐಷರ್...
Live Thanganat Raasutsav 2022 Day 6
Live Thanganat Raasutsav 2022 Day 6
নিৰ্মাণ পাছতেই ভাগিল খোৱাঙৰ শেনচোৱা পুখুৰী আৰু শিলপোটা সংযোগী পথ, ঠিকাদাৰৰ বিৰোধে ক্ষোভ ৰাইজৰ
নিৰ্মাণ পাছতেই ভাগিল খোৱাঙৰ শেনচোৱা পুখুৰী আৰু শিলপোটা সংযোগী পথ, ঠিকাদাৰৰ বিৰোধে ক্ষোভ ৰাইজৰ