સારા સમાચાર :- કર્મનિષ્ઠ અને વહીવટી કુશળ એવા રાજુભાઈ રાઠોડ ને સિનિયર ક્લાર્ક તરીકે મળી બઢતી....દિયોદર ખાતે શ્રી વી.કે.વાઘેલા સ્કૂલના કર્મનિષ્ઠ અને વહીવટી કુશળ એવા રાજુભાઈ આઈ.રાઠોડ ને બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી,જિલ્લા ના વહીવટી સંઘ પ્રમુખ આનંદભાઈ સાથે તમામ હોદેદારો અને શાળાના આચાર્ય વી.કે.બારોટ તેમજ જિલ્લાના અગ્રણી વહીવટી મિત્રો ના હસ્તે સિ.ક્લાર્ક નો પ્રમોશન નો ઓર્ડર આપવમાં આવ્યો હતો. રાજુભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી તમામ મિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રાજુભાઈ રાઠોડ તારીખ :- ૦૩/૦૭/૨૦૦૧ ના રોજ શાળામાં પટ્ટાવાળા ની નોકરીમાં શરૂ કરી હતી. ત્યારબાદ ૧૦/ ૮ /૨૦૦૯ ના રોજ જુનિયર ક્લાર્ક માં નોકરી મળી હતી.ત્યારે તાજેતરમાં તારીખ :- ૦૧/૦૮/૨૦૨૪ ના રોજ જુનિયર ક્લાર્ક માંથી સિનિયર ક્લાર્ક માં પ્રમોશન મળ્યું છે. ત્યારે સૌ રાજુભાઈ ના શુભચિંતકોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. રાજુભાઈ રાઠોડે પણ શાળાના પ્રમુખ તેમજ,આચાર્ય સહિત સ્ટાફ મિત્રોના આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રમોશન મળતા શાળાના પ્રમુખ પ્રવિણસિંહજી વાઘેલાએ પણ વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিৰ ড্ৰীম জ'ন আইএএছৰ নতুন শ্ৰেণী শুভাৰম্ভ
সোণাৰিৰ ড্ৰীম জ'ন আইএএছৰ নতুন শ্ৰেণী শুভাৰম্ভ।
সোণাৰিৰ অগ্ৰণী শিক্ষানুষ্ঠান এলিট একাডেমিত আজি...
अंगणवाडी इमारतीसाठी बेलगाव वस्तीवरील नागरिक आक्रमक@india report
अंगणवाडी इमारतीसाठी बेलगाव वस्तीवरील नागरिक आक्रमक@india report
ડીસામાં બોગસ ડોક્ટરે યુવતીની ઘરે ડીલેવરી કરાવી બાળકી મૃત જન્મી હોવાનું જણાવી વેચી મારતાં ચકચાર
સમગ્ર ગુજરાતમાં અત્યારે પાટણમાં બોગસ ડોક્ટર દ્વારા થયેલી બાળ તસ્કરીના સમાચાર ચર્ચાની એરણ પર છે....
Karnataka Election 2023: कर्नाटक, गुजरात में बचाई पार्टी की साख, कौन हैं कांग्रेस के 'संकटमोचक' डीके शिवकुमार?
नई दिल्ली, कर्नाटक कांग्रेस के अध्यक्ष डीके शिवकुमार राजनीति के मंझे हुए खिलाड़ी है। सात बार...
ગારીયાધાર તાલુકાના ભીડભંજન મહાદેવના મંદિર ખાતે મહાકાલેશ્વર શિવલિંગનું નિર્માણ કર્યું
ગારીયાધાર તાલુકાના ભીડભંજન મહાદેવના મંદિર ખાતે મહાકાલેશ્વર શિવલિંગનું નિર્માણ કર્યું