નારીચાણા ગામેથી નવ જુગારી ફરાર બે ઝડપાયા વાડીમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે વાડીમાં ચાલતા જુગારના અડ્ડા પર ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં માત્ર બે જુગારી ઝડપાયા હતા. જ્યારે ૯ જુગારીઓ નાસી છુટયા હતા. પોલીસે રૂ. ૧.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નારીચાણા ગામના હીતેશભાઈ મનસુખભાઈ નારીયાણીની વાડીમાં આવેલી ઓરડી પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના મનસુખભાઈ આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં ભરતભાઈ કાનજીભાઈ નારીયાણી અને અમિતભાઈ સુખદેવભાઈ રાતોજા ઝડપાયા હતા. જ્યારે હીતેશભાઈ નારીયાણી, મનસુખભાઈ ગૌતમભાઈ નારીયાણી, બળદેવભાઈ વનજીભાઈ સતાપરા, બળદેવભાઇ ઈશ્વરભાઈ સંતોકી, મુનાભાઈ પોપટભાઈ મઠીયા, બલુભાઇ શનિભાઈ મહારાજ, દશરથભાઇ કોળી, ધમાભાઈ કેશાભાઈ પટેલ અને કિશોરભાઈ નરશીભાઈ પટેલ પોલીસ ને જોઈ નાસી છુટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા. ૧૦,૪૦૦ અને પાંચ બાઇક સહિત કુલ રૂા.૧,૪૦,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ૧૧ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર જિલ્લાના પત્રકારોને બગદાણાના ટ્રસ્ટ ના સંચાલક મનજીબાપા દ્વારા સન્માનિત કર્યા
ભાવનગર જિલ્લાના પત્રકારોને બગદાણાના ટ્રસ્ટ ના સંચાલક મનજીબાપા દ્વારા સન્માનિત કર્યા
સીપુ વસાયતમાં રોડ પર મોટો ખાડો પડી જતા ....
સીપુ વસાયતમાં રોડ પર મોટો ખાડો પડી જતા ....
મહેસાણાની 50થી વધુ સોસાયટીના રહીશોએ ઉગામ્યું ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર, જાણો શું છે સમગ્ર મામલો
મહેસાણાની 50થી વધુ સોસાયટીના રહીશોએ ઉગામ્યું ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર, જાણો શું છે સમગ્ર મામલો...
जियो और एयरटेल , वोडाफोन आइडिया मोबाइल नेटवर्क में खराबी से उपभोक्ता परेशान, 15 मिनट में खत्म हो रहे 50 फीसदी डाटा
धेमाजी जिले के जोनाई महकमा में जियो और एयरटेल , वोडाफोन आइडिया मोबाइल नेटवर्क सिमकार्ड का...
INDIA नाम से आपत्ति पर Shashi Tharoor ने BJP ने को जिन्ना का समर्थक क्यों कह दिया?
INDIA नाम से आपत्ति पर Shashi Tharoor ने BJP ने को जिन्ना का समर्थक क्यों कह दिया?