નારીચાણા ગામેથી નવ જુગારી ફરાર બે ઝડપાયા વાડીમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે વાડીમાં ચાલતા જુગારના અડ્ડા પર ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં માત્ર બે જુગારી ઝડપાયા હતા. જ્યારે ૯ જુગારીઓ નાસી છુટયા હતા. પોલીસે રૂ. ૧.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નારીચાણા ગામના હીતેશભાઈ મનસુખભાઈ નારીયાણીની વાડીમાં આવેલી ઓરડી પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના મનસુખભાઈ આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં ભરતભાઈ કાનજીભાઈ નારીયાણી અને અમિતભાઈ સુખદેવભાઈ રાતોજા ઝડપાયા હતા. જ્યારે હીતેશભાઈ નારીયાણી, મનસુખભાઈ ગૌતમભાઈ નારીયાણી, બળદેવભાઈ વનજીભાઈ સતાપરા, બળદેવભાઇ ઈશ્વરભાઈ સંતોકી, મુનાભાઈ પોપટભાઈ મઠીયા, બલુભાઇ શનિભાઈ મહારાજ, દશરથભાઇ કોળી, ધમાભાઈ કેશાભાઈ પટેલ અને કિશોરભાઈ નરશીભાઈ પટેલ પોલીસ ને જોઈ નાસી છુટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા. ૧૦,૪૦૦ અને પાંચ બાઇક સહિત કુલ રૂા.૧,૪૦,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ૧૧ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પંજાબના સ્વાસ્થ્ય મંત્રીના ઠપકા બાદ પૂર્વ સીએમ ચન્નીની ભાભીએ નોકરીમાંથી રાજીનામું આપ્યું
 
 
                      પંજાબના આરોગ્ય પ્રધાન ચેતન સિંહ જૌરમાજરા, જેઓ તાજેતરમાં કેમેરા પર એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીને...
                  
   હામદપરા ગામ ખાતે ગરબી ચોકમાં શરદપૂર્ણિમાના દિવસે યજ્ઞ યોજાયો 
 
                      કુતિયાણા તાલુકાના હામદપરા ગામે ગરબીચોકમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
હામદપરા ગામે...
                  
   રાધનપુર શહેરમાં ગટરોની સાફ સફાઈ કરવા રજૂઆત કરાઈ | SatyaNirbhay News Channel 
 
                      રાધનપુર શહેરમાં ગટરોની સાફ સફાઈ કરવા રજૂઆત કરાઈ | SatyaNirbhay News Channel
                  
   ‘औरंगजेब ने बहुत मंदिरों को तोड़ा’, ना सनातन की बुनियाद हिली...', Udhayanidhi के बयान पर भड़की BJP 
 
                      ‘औरंगजेब ने बहुत मंदिरों को तोड़ा’, ना सनातन की बुनियाद हिली...', Udhayanidhi के बयान...
                  
    सवड येथील कै. मीराताई माध्यमिक विद्यालयातील यशस्वी विद्यार्थ्यांचा मान्यवरांच्या हस्ते सत्कार 
 
                      सवड येथील कै. मीराताई माध्यमिक विद्यालयातील यशस्वी विद्यार्थ्यांचा मान्यवरांच्या हस्ते सत्कार...
                  
   
  
  
  
   
  