કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી ભરવાડ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે બાકરોલ ગામે ખોડીયાર માતાના મંદિર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટેટ લાઈટ ના અજવાળે કેટલાક ઈસમો પત્તા પાના વડે રૂપિયાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી ભરવાડની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ કરતા રેડ કરતા સાત ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા ઝડપાયેલ આરોપીઓ પૈકી ૧.પીન્ટુભાઇ નાથાભાઈ ભોઈ રહે. (બોરૂ) નવીનગરી વણઝારા વાસ. ૨. શૈલેષકુમાર કિરીટસિંહ ગોહિલ રહે. બાકરોલ. ૩. કિરણસિંહ દલપતસિંહ ગોહિલ.૪ વિરેન્દ્રસિંહ ઉર્ફે રોકી ગામેન્દ્રસિંહ ૫.અનિલકુમાર ઉર્ફે અનિયો વિક્રમસિંહ ગોહિલ.૬.જયદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ ૭.શૈલેષસિંહ દીપસિંહ ગોહિલ ને ઝડપી પાડી ઝડપાયેલ આરોપીઓની અંગજડતી માંથી રૃપિયા.૫૭૧૦ તેમજ દાવ પર લગાડેલ રૂપિયા.૬૬૩૦ કુલ મળી રું.૧૨૩૪૦ મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલ આરોપી..૧ ધર્મેન્દ્રસિંહ રામસિંહ ગોહિલ રહે .બાકરોલ .૨.જયેન્દ્રભાઈ રમેશ ગોહિલ રહે .બાકરોલ એમ કુલ નવ ઈસમો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેમદાવાદ;સિદ્ધિવિનાયક મંદિર માં વૈદિક હોળી ધનનો કાર્યક્રમ યોજીયો
મહેમદાવાદ;સિદ્ધિવિનાયક મંદિર માં વૈદિક હોળી ધનનો કાર્યક્રમ યોજીયો
દિવાળીના તહેવારમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ
દિવાળીના તહેવારોના દિવસોમાં સામાન્ય રીતે લોકો દુકાનેથી મીઠાઈ અને ફરસાણ ખરીદી પરિવાર સાથે મજા માણે...
নাহৰ গছ জোপাৰ তলত বহি জীতেন বৰাই হুকহুকাই কান্দিছে
কিন্ত কিয় : জানিবলৈ চাঁওক আমাৰ এই প্ৰতিবেদন
নাহৰ গছ জোপাৰ তলত বহি জীতেন বৰাই হুকহুকাই কান্দিছে! কিন্তু কিয়
অসম চৰকাৰৰ বৃহৎ নিযুক্তিৰ...
પીપલોદ પોલીસે ઓવરબ્રિજ ઉતરતા બારીયા રોડ પરથી એક મોટર સાયકલ ચાલકની અટકાયત કરી
પીપલોદ પોલીસે ઓવરબ્રિજ ઉતરતા બારીયા રોડ પરથી એક મોટર સાયકલ ચાલકની અટકાયત કરી
ધાતરવડી—૨ જળાશયની નીચાણ વાળા વિસ્તારના ગામોના
રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના
અમરેલી, તા.૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) તા.૧૩/૦૯/૨૦૨૨ના રોજ સાંજે ૬.૧૦ કલાકે અમરેલી જિલ્લાના...