કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી ભરવાડ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે બાકરોલ ગામે ખોડીયાર માતાના મંદિર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટેટ લાઈટ ના અજવાળે કેટલાક ઈસમો પત્તા પાના વડે રૂપિયાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી ભરવાડની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ કરતા રેડ કરતા સાત ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા ઝડપાયેલ આરોપીઓ પૈકી ૧.પીન્ટુભાઇ નાથાભાઈ ભોઈ રહે. (બોરૂ) નવીનગરી વણઝારા વાસ. ૨. શૈલેષકુમાર કિરીટસિંહ ગોહિલ રહે. બાકરોલ. ૩. કિરણસિંહ દલપતસિંહ ગોહિલ.૪ વિરેન્દ્રસિંહ ઉર્ફે રોકી ગામેન્દ્રસિંહ ૫.અનિલકુમાર ઉર્ફે અનિયો વિક્રમસિંહ ગોહિલ.૬.જયદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ ૭.શૈલેષસિંહ દીપસિંહ ગોહિલ ને ઝડપી પાડી ઝડપાયેલ આરોપીઓની અંગજડતી માંથી રૃપિયા.૫૭૧૦ તેમજ દાવ પર લગાડેલ રૂપિયા.૬૬૩૦ કુલ મળી રું.૧૨૩૪૦ મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલ આરોપી..૧ ધર્મેન્દ્રસિંહ રામસિંહ ગોહિલ રહે .બાકરોલ .૨.જયેન્દ્રભાઈ રમેશ ગોહિલ રહે .બાકરોલ એમ કુલ નવ ઈસમો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP: छात्रा से युवक करने लगे छेड़खानी, साइकिल से गिरी, बाइक से कुचलकर हो गई मौत, देखें वीडियो
उत्तर प्रदेश के अंबेडकर नगर में एक छात्रा की मनचलों की छेड़खानी के कारण साइकिल से गिरकर मौत हो...
AAP insulting national icons like Bhagat Singh, Ambedkar: Chugh || AAP trying to gain heroic sympathy for corruption cases : Chugh
BJP national general secretary Tarun Chugh today said came down heavily on the AAP government...
Sanjay Raut ED Arrest : संजय राऊतांच्या अटकेनंतर आता शिवसेनेचा 'आवाज' कोण बनणार?
Sanjay Raut ED Arrest : संजय राऊतांच्या अटकेनंतर आता शिवसेनेचा 'आवाज' कोण बनणार?
ઘોઘાના દરિયામાં માછીમારોને તા.૧૭ ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ
ઘોઘાના દરિયામાં માછીમારોને તા.૧૭ ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ
কছাৰীতলত প্ৰধানমন্ত্ৰী আবাস গৃহৰ আধাৰশিলা স্থাপন ই এম দিগন্ত বৰুৱাৰ
কছাৰীতল VCDCৰ অন্তৰ্গত প্ৰায় ৩২ গৰাকী হিতাধিকাৰীৰ প্ৰধানমন্ত্ৰী আৱাস যোজনাৰ অধীনত নিৰ্মাণ...