કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી ભરવાડ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે બાકરોલ ગામે ખોડીયાર માતાના મંદિર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટેટ લાઈટ ના અજવાળે કેટલાક ઈસમો પત્તા પાના વડે રૂપિયાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી ભરવાડની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ કરતા રેડ કરતા સાત ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા ઝડપાયેલ આરોપીઓ પૈકી ૧.પીન્ટુભાઇ નાથાભાઈ ભોઈ રહે. (બોરૂ) નવીનગરી વણઝારા વાસ. ૨. શૈલેષકુમાર કિરીટસિંહ ગોહિલ રહે. બાકરોલ. ૩. કિરણસિંહ દલપતસિંહ ગોહિલ.૪ વિરેન્દ્રસિંહ ઉર્ફે રોકી ગામેન્દ્રસિંહ ૫.અનિલકુમાર ઉર્ફે અનિયો વિક્રમસિંહ ગોહિલ.૬.જયદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ ૭.શૈલેષસિંહ દીપસિંહ ગોહિલ ને ઝડપી પાડી ઝડપાયેલ આરોપીઓની અંગજડતી માંથી રૃપિયા.૫૭૧૦ તેમજ દાવ પર લગાડેલ રૂપિયા.૬૬૩૦ કુલ મળી રું.૧૨૩૪૦ મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલ આરોપી..૧ ધર્મેન્દ્રસિંહ રામસિંહ ગોહિલ રહે .બાકરોલ .૨.જયેન્દ્રભાઈ રમેશ ગોહિલ રહે .બાકરોલ એમ કુલ નવ ઈસમો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महाकवि के सूर्यमल्ल मिश्रण के कृतित्व व व्यक्तित्व को किया याद
महाकवि के सूर्यमल्ल मिश्रण के कृतित्व व व्यक्तित्व को किया यादमहाकवि की प्रतिमा पर...
Forum South BangaloreUnveilsDazzling 50-Feet Swarovski's Tree of Wonder
December 13, 2023
Forum South BangaloreUnveilsDazzling 50-Feet Swarovski's Tree of Wonder...
🙏🏻પાંચમું નોરતું એટલે માતા સ્કંદમાતાની ઉપાસનાનો દિવસ 🙏🏻 | Navratri - Day 5 | Navratri Tales
🙏🏻પાંચમું નોરતું એટલે માતા સ્કંદમાતાની ઉપાસનાનો દિવસ 🙏🏻 | Navratri - Day 5 | Navratri Tales
જોડિયાકુવા પ્રા.શાળાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં સ્થાપના દિનની ઉમળકાભેર ઉજવણી
કાલોલ તાલુકાની વેજલપુર પગારકેન્દ્ર ની જોડિયાકુવા પ્રાથમિક શાળા નો ૫૦ મો સ્થાપના દિવસ વેજલપુર...
RSS बोला- बांग्लादेश सरकार मूकदर्शक बनकर सब देख रही:चिन्मय कृष्ण को रिहा करें, हिंदुओं और अन्य अल्पसंख्यकों के खिलाफ जारी हिंसा तत्काल बंद हो
राष्ट्रीय स्वयं सेवक संघ (RSS) के सरकार्यवाह दत्तात्रेय होसबाले ने बांग्लादेश में हिंदुओं पर जारी...