જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ

પોતાના નિવાસસ્થાને સપરિવાર તિરંગો લહેરાવી *'હર ઘર તિરંગા'* અભિયાનમાં સહભાગી થયા.

જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ

પોતાના નિવાસસ્થાને સપરિવાર તિરંગો લહેરાવી *'હર ઘર તિરંગા'* અભિયાનમાં સહભાગી થયા.તેમજ તેઓએ જિલ્લાના સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી.