પંચમહાલ જીલ્લા ના સાંસદ રાજપાલસિંહ જાદવએ પોતાના. મતવિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મુલાકાત કરી હતી અને પંચમહાલ જીલ્લા ના પોતાના મતવિસ્તારમાં ના વિવિધ પ્રશ્ર્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય રજુઆત ગોધરા રેલવે સ્ટેશન તથા ડેરોલ રેલવે સ્ટેશનનાં વિવિધ ટ્રેનના સ્ટોપેજ માટે રજૂઆત કરી તેમજ ગોધરા રેલવે સ્ટેશનના ઝડપી વિકાસ અને વિવિધ પ્રશ્નો અંગે પંચમહાલ જીલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ એ દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રીની રૂબરૂ મુલાકાત કરી લેખિત તેમજ મૌખિક ચર્ચા કરી. હતી અને પોતાના મતવિસ્તારમાં ઝડપથી વિકાસ થાય તેવી રજુઆત કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हरिवन वृक्षारोपण अभियान के तहत ब्लॉक सुल्तानपुर सीएचसी में पौधारोपण किया गया
कोटा. दीगोद में हरिवन वृक्षारोपण अभियान के तहत आयुष्मान आरोग्य मंदिर जालिमपुरा में पौधे लगाए...
मराठा समाजावर घृणास्पद व आक्षेपार्ह वक्तव्य करणाऱ्या पोलिस निरिक्षकांस बडतर्फ करण्याची मागणी
मराठा समाजावर घृणास्पद व आक्षेपार्ह वक्तव्य करणाऱ्या पोलिस निरिक्षकांस बडतर्फ करण्याची मागणी...
પાલનપુર કોર્ટ સંકુલના પાછળના ભાગે ચપ્પુ મારવાની ઘટના || JKS NEWS
પાલનપુર કોર્ટ સંકુલના પાછળના ભાગે ચપ્પુ મારવાની ઘટના || JKS NEWS
गणेश पंडाल में पशु हड्डियां फेंकने के मामले में शाहपुरा MLA ने प्रशासन पर लगाए लीपापोती करने के आरोप
शाहपुरा में गणेश पंडाल में तीन दिन पहले मिले मृत पशु अवशेष को लेकर मामला शांत होने का नाम नहीं ले...