પંચમહાલ જીલ્લા ના સાંસદ રાજપાલસિંહ જાદવએ પોતાના. મતવિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મુલાકાત કરી હતી અને પંચમહાલ જીલ્લા ના પોતાના મતવિસ્તારમાં ના વિવિધ પ્રશ્ર્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય રજુઆત ગોધરા રેલવે સ્ટેશન તથા ડેરોલ રેલવે સ્ટેશનનાં વિવિધ ટ્રેનના સ્ટોપેજ માટે રજૂઆત કરી તેમજ ગોધરા રેલવે સ્ટેશનના ઝડપી વિકાસ અને વિવિધ પ્રશ્નો અંગે પંચમહાલ જીલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ એ દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રીની રૂબરૂ મુલાકાત કરી લેખિત તેમજ મૌખિક ચર્ચા કરી. હતી અને પોતાના મતવિસ્તારમાં ઝડપથી વિકાસ થાય તેવી રજુઆત કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિનોર તાલુકાના માલસર ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ પુર અસરગ્રસ્તો ને રૂબરૂ મુલાકાત કરી
શિનોર તાલુકાના માલસર ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ પુર અસરગ્રસ્તો ને રૂબરૂ મુલાકાત કરી
MP Dilip Saikia on Dalgaon Historic Shiv Mandir Theft Case
MP Dilip Saikia on Dalgaon Historic Shiv Mandir Theft Case
पुर्णा तालुक्यातील ताडकळस येथील हटकर गल्लीत अखेर खा.संजय जाधव यांच्या सहकार्याने मिळाला डिपी....!
मुख्य संपादक: माबूद खान9860046900पूर्णा (06 सितंबर) - तालुक के तड़कलास के हटकर गली में, पिछले दो...
તારીખ 8/1/2023 સીગવડ આજ રોજ સીગવડ તાલુકા માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા અને શોર્ય પંથ સંચાલન માટે આજે બાઈક રેલી નો કાર્યક્રમ યોજાયો
સિંગવડ તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા અને શૌર્ય પંથ નો કાર્યક્રમ સવારે 8:00...