પંચમહાલ જીલ્લા ના સાંસદ રાજપાલસિંહ જાદવએ પોતાના. મતવિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મુલાકાત કરી હતી અને પંચમહાલ જીલ્લા ના પોતાના મતવિસ્તારમાં ના વિવિધ પ્રશ્ર્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય રજુઆત ગોધરા રેલવે સ્ટેશન તથા ડેરોલ રેલવે સ્ટેશનનાં વિવિધ ટ્રેનના સ્ટોપેજ માટે રજૂઆત કરી તેમજ ગોધરા રેલવે સ્ટેશનના ઝડપી વિકાસ અને વિવિધ પ્રશ્નો અંગે પંચમહાલ જીલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ એ દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રીની રૂબરૂ મુલાકાત કરી લેખિત તેમજ મૌખિક ચર્ચા કરી. હતી અને પોતાના મતવિસ્તારમાં ઝડપથી વિકાસ થાય તેવી રજુઆત કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અસામાજિક તત્વોના આતંક વિરુદ્ધ આવેદનપત્ર
#buletinindia #gujarat #botad
अहमदाबाद और जबलपुर के बीच साप्ताहिक फेस्टिवल स्पेशल ट्रेन (विशेष किराये पर) की कुल 10 ट्रिप चलाने का निर्णय लिया गया है। जिसका विवरण निम्नानुसार है:
अहमदाबाद और जबलपुर के बीच चलेगी साप्ताहिक फेस्टिवल स्पेशल ट्रेन
रेल प्रशासन द्वारा आगामी...
નવી 7 સીટર SUV ધમાલ મચાવા આવી રહી છે, 4X4 અને ADAS જેવી સુવિધાઓ મળશે જાણો ક્યારે થશે લોન્ચ
ભારતીય બજારમાં નવી 7 સીટર SUV આવવાની છે. MG Motors તેની Gloster SUVને અપડેટ કરવા જઈ રહી છે....
अंबेडकर भवन में बुद्ध जयंती पर कार्यक्रम का हुया आयोजन
भगवान बुद्ध के जीवन और डाला गया प्रकाश
अजयगढ:-अजयगढ के स्थानीय अंबेडकर भवन में बुद्ध पूर्णिमा के अवसर पर भीम भारती सेवा संघ के द्वारा एक...