પંચમહાલ જીલ્લા ના સાંસદ રાજપાલસિંહ જાદવએ પોતાના. મતવિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મુલાકાત કરી હતી અને પંચમહાલ જીલ્લા ના પોતાના મતવિસ્તારમાં ના વિવિધ પ્રશ્ર્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય રજુઆત ગોધરા રેલવે સ્ટેશન તથા ડેરોલ રેલવે સ્ટેશનનાં વિવિધ ટ્રેનના સ્ટોપેજ માટે રજૂઆત કરી તેમજ ગોધરા રેલવે સ્ટેશનના ઝડપી વિકાસ અને વિવિધ પ્રશ્નો અંગે પંચમહાલ જીલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ એ દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રીની રૂબરૂ મુલાકાત કરી લેખિત તેમજ મૌખિક ચર્ચા કરી. હતી અને પોતાના મતવિસ્તારમાં ઝડપથી વિકાસ થાય તેવી રજુઆત કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હારીજ ચૌધરી સમાજ અને અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીના સમર્થનમાં રેલી યોજી જેલમુક્ત કરવા આવેદનપત્ર આપ્યું.
હારીજ તાલુકાના ચૌધરી સમાજના અને અર્બુદાસેનાના યુવાનો કાર્યકરો દ્વારા વિપુલભાઈ ચૌધરીના સમર્થનમાં...
Biparjoy Cyclone Updates: Juhu Beach पर चक्रवात तूफान पर अलर्ट जारी, समुद्र में बहे 5 बच्चे
Biparjoy Cyclone Updates: Juhu Beach पर चक्रवात तूफान पर अलर्ट जारी, समुद्र में बहे 5 बच्चे
ધ્રાંગધ્રાના ભાતીગળ લોકમેળાના પ્રથમ દિવસ ની હરાજી મા રૂ.1.22 કરોડના પ્લોટોની આવક
ધ્રાંગધ્રાના ભાતીગળ લોકમેળાના પ્રથમ દિવસ ની હરાજી મા રૂ.1.22 કરોડના પ્લોટોની આવક