પંચમહાલ જીલ્લા ના સાંસદ રાજપાલસિંહ જાદવએ પોતાના. મતવિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મુલાકાત કરી હતી અને પંચમહાલ જીલ્લા ના પોતાના મતવિસ્તારમાં ના વિવિધ પ્રશ્ર્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય રજુઆત ગોધરા રેલવે સ્ટેશન તથા ડેરોલ રેલવે સ્ટેશનનાં વિવિધ ટ્રેનના સ્ટોપેજ માટે રજૂઆત કરી તેમજ ગોધરા રેલવે સ્ટેશનના ઝડપી વિકાસ અને વિવિધ પ્રશ્નો અંગે પંચમહાલ જીલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ એ દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રીની રૂબરૂ મુલાકાત કરી લેખિત તેમજ મૌખિક ચર્ચા કરી. હતી અને પોતાના મતવિસ્તારમાં ઝડપથી વિકાસ થાય તેવી રજુઆત કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણા ડુંગર પર આવેલ હિન્દૂ ધર્મ નાં મંદિર માં અધિકાર માટે સાધુ સંતો નું ઉપવાસ આંદોલન
પાલીતાણા ડુંગર પર આવેલ હિન્દૂ ધર્મ નાં મંદિર માં અધિકાર માટે સાધુ સંતો નું ઉપવાસ આંદોલન
જન્માષ્ટમી પર્વ પર ગરીબ પરિવારો પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકે તે માટે કરાયું આવું : જુઓ
જન્માષ્ટમી પર્વ પર ગરીબ પરિવારો પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકે તે માટે કરાયું આવું : જુઓ
તમાકુ || DEBATE || KHETI MARU SWABHIMAN || Buletin India Live
તમાકુ || DEBATE || KHETI MARU SWABHIMAN || Buletin India Live
শিৱসাগৰ জিলাৰ জয়সাগৰস্থিত জিলা বিজেপিৰ কাৰ্য্যলয়ত বিজেপি অবিচি মৰ্চাৰ নৱগঠিত সমিতিৰ মত বিনিময় কাৰ্য্যসূচী।
মঙ্গলবাৰে বিজেপি অবিচি মৰ্চাৰ শিৱসাগৰ জিলাৰ পৰা সবিশেষ সদৰি কৰা তথ্য অনুসৰি জয়সাগৰস্থিত জিলা...