પંચમહાલ જીલ્લા ના સાંસદ રાજપાલસિંહ જાદવએ પોતાના. મતવિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મુલાકાત કરી હતી અને પંચમહાલ જીલ્લા ના પોતાના મતવિસ્તારમાં ના વિવિધ પ્રશ્ર્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય રજુઆત ગોધરા રેલવે સ્ટેશન તથા ડેરોલ રેલવે સ્ટેશનનાં વિવિધ ટ્રેનના સ્ટોપેજ માટે રજૂઆત કરી તેમજ ગોધરા રેલવે સ્ટેશનના ઝડપી વિકાસ અને વિવિધ પ્રશ્નો અંગે પંચમહાલ જીલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ એ દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રીની રૂબરૂ મુલાકાત કરી લેખિત તેમજ મૌખિક ચર્ચા કરી. હતી અને પોતાના મતવિસ્તારમાં ઝડપથી વિકાસ થાય તેવી રજુઆત કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેસરના કરજાળા સહિત ગામડાઓમાંથી નશાની હાલતમાં 3 ઝડપાયા
જેસરના કરજાળા સહિત ગામડાઓમાંથી નશાની હાલતમાં 3 ઝડપાયા
नवरात्र महोत्सवात महिलांनी मौल्यवान वस्तूचा वापर करू नये पोलीस निरीक्षक गोरख दिवे यांचे आवाहन
नवरात्र महोत्सवात महिलांनी मौल्यवान वस्तूचा वापर करू नये पोलिस निरीक्षक गोरख दिवे यांचे आवाहन
'AAP के सात विधायकों को खरीदने की कोशिश में भाजपा, 25 करोड़ का दिया ऑफर' अरविंद केजरीवाल का बड़ा आरोप
दिल्ली की आम आदमी पार्टी सरकार को गिराने की साजिश चल रही है। दिल्ली में एक बार फिर से ऑपरेशन लोटस...
মৰাণৰ নাহৰণিত নিশা অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ, গাড়ীৰ খুন্দাত ব্যক্তিজন মৃত্যু হোৱাৰ সন্দেহ আৰক্ষীৰ
মৰাণৰ নাহৰণিত নিশা অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ, গাড়ীৰ খুন্দাত ব্যক্তিজন মৃত্যু হোৱাৰ সন্দেহ আৰক্ষীৰ
ઊંઝા તાલુકાના બ્રાહ્નણવાડા ગામની ઘટના ગેસ ભરેલા બાટલા માંથી ફુગ્ગા છોડતી વખતે થયો બ્લાસ્ટ
ઊંઝા તાલુકાના બ્રાહ્નણવાડા ગામની ઘટના ગેસ ભરેલા બાટલા માંથી ફુગ્ગા છોડતી વખતે થયો બ્લાસ્ટ