શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન પંચમહાલ ના પ્રભારી સુભાષચંદ્ર મહેતા (એડવોકેટ) તરફથી કાલોલ ની ભગીની સેવા મંડળ સંચાલીત શાળા મા ધો ૪ અને ધો ૫ ના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ જે કાર્યક્રમમા ભગીની મંડળ ના મંત્રી અને VYO ના દિપ્તીબેન પરીખ, લાડ જ્ઞાતિ ના પ્રમુખ શશીકાંત પરીખ, રામજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જગદીશભાઈ શાહ,VYO મહીલા વિંગના સ્નેહલ મહેતા,અસ્મિતા પરીખ, સીમા ગાંધી અરૂણાબેન શાહ, શાળાના આચાર્ય અને સ્ટાફ તેમજ વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગીક પ્રવચન મા દાતા નો આભાર વ્યક્ત કરી અંદાજીત ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel
રાધનપુર : વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel
বিত্তমন্ত্ৰী অজন্তা নেওগক গোলাঘাট গৌৰৱ বঁটা প্ৰদান।
বিত্তমন্ত্ৰী অজন্তা নেওগক গোলাঘাট গৌৰৱ বঁটা। আজি গোলাঘাট এমেচাৰ থিয়েটাৰ চাইটিৰ প্ৰেক্ষাগৃহত এক...
मयत व्यक्तीला अपत्य नसल्याचे कळताच मी ही त्यांच्या मुलाप्रमाणेच म्हणतं महाराजांनी नाकारले मानधन
शिरुर: महाराष्ट्राला संतांची खुप मोठी परंपरा आहे. महाराष्ट्रात अनेक प्रवचन तसेच किर्तनकार...