શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન પંચમહાલ ના પ્રભારી સુભાષચંદ્ર મહેતા (એડવોકેટ) તરફથી કાલોલ ની ભગીની સેવા મંડળ સંચાલીત શાળા મા ધો ૪ અને ધો ૫ ના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ જે કાર્યક્રમમા ભગીની મંડળ ના મંત્રી અને VYO ના દિપ્તીબેન પરીખ, લાડ જ્ઞાતિ ના પ્રમુખ શશીકાંત પરીખ, રામજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જગદીશભાઈ શાહ,VYO મહીલા વિંગના સ્નેહલ મહેતા,અસ્મિતા પરીખ, સીમા ગાંધી અરૂણાબેન શાહ, શાળાના આચાર્ય અને સ્ટાફ તેમજ વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગીક પ્રવચન મા દાતા નો આભાર વ્યક્ત કરી અંદાજીત ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચલાલા પોલીસ સ્ટેશન જી.અમરેલી ચલાલા ટાઉનમા બાપાસીતારામ ચોકડી સા.કુંડલા - ખાંભા રોડ પાસે થી ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો પ્રોહી મુદામાલ સાથે કવોલીટી કેસ શોધી કાઢતી ચલાલા પોલીસ
મહે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ...
'चंद्रयान-3 के वैज्ञानिकों को 17 महीने से नहीं मिला वेतन' दिग्विजय सिंह का फर्जी दावा; बीजेपी ने किया पलटवार
भारत आज इतिहास रचने वाला है। मिशन मून के तहत बुधवार शाम चंद्रयान-3 चंद्रमा पर लैंड करेगा। इसरो के...
બોટાદ જિલ્લામાં ૮૦ રેશનકાર્ડ ધારકોએ કાર્ડ જમા કરાવ્યા
NFSA યોજના અંતર્ગત પોતાનું રેશનકાર્ડ કમી કરાવવા માટે મામલતદારશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે...
मयत दिव्यांग शिक्षकाच्या वारसांना आर्थिक मदत देण्याची राज्य उपाध्यक्ष अशोक आठवले यांची मागणी
मयत दिव्यांग शिक्षकाच्या वारसांना आर्थिक मदत देण्याची राज्य उपाध्यक्ष अशोक आठवले यांची मागणी