દેશમાં ચાંદીપુરા વાયરસની દેહશત!

ગુજરાતના 12 જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 26 કેસ દાખલ, 14 બાળકોના મોત

  • દેશમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ 29 કેસ નોંધાયા 
  • રાજસ્થાન, ઉદયપુર, મધ્યપ્રદેશમાં 1-1 કેસ નોંધાયો
  • દેશમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે 15 બાળકોના મોત
  • ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર!

 

ચાંદીપુરા વાયરસના લક્ષણો

• કાચી માટીના મકાનો અને પશુના શેડમાંથી મળતી માખીમાંથી આ વાયરસ ઉત્પન્ન થાય છે

• ચાંદીપુરા વાયરસથી નાના બાળકોને ખૂબ જોખમ રહે છે

• આ વાયરસની અસર થાય ત્યારે તાવ આવવો, માથાનો દુખાવો થાય છે

• ખેંચ આવવી અને ઝાડા-ઉલટી જેવી અસરો પણ દર્દીઓમાં જોવા મળે છે

• તાત્કાલિક ધોરણે સારવાર ન મળે તો દર્દીને જીવનું જોખમ પણ રહે છે

ચાંદીપુરા વાયરસ ક્યાંથી આવ્યો?

• મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલા ચાંદીપુરા ગામે 1965માં પહેલો

કેસ નોંધાયો હતો

• આ પ્રથમ કેસ મામલે તપાસ કરતા માલુમ પડયું કે રેતીમાં ફરતી માખીના કારણે આ વાયરસ ફેલાયો હતો

આ વાયરસની અસરમાં મગજમાં બળતરા અને તીવ્ર તાવના લક્ષણો દેખાયા હતા

• આ વાયરસની અસરના કારણે 30થી 50% લોકોમાં કાયમી ન્યુરોલોજિકલ

• સીકવેલી થઈ શકે છે