દાહોદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લીમખેડા ડી.વાય.એસ.પી. નો ડ્રાઇવર જ બુટલેગરને દારૂની હેરાફેરીમાં મદદ કરતો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ મામલે Dy. SP ના ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડની અટક કરી તપાસ હાથ ધરાઈ છે. ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) પોલીસે ડ્રાઇવરના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદ જિલ્લાના લીમખેડા હાઈવે પર ગત 7 તારીખનાં રોજ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે પેટ્રોલિંગ હાથ ધરીને દારૂની હેરાફેરી કરતા એક બુટલેગરની ધરપકડ કરી હતી. બુટલેગર સાથે પોલીસે દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે (Limkheda Police) બુટલગેરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત પોલીસ સમક્ષ આવી છે.લીમખેડા હાઇવે પર દારૂનાં જથ્થા સાથે ઝડપાયેલ બુટલેગરને લીમખેડાના Dy. SP નો ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડ જ મદદ કરતો હતો. ભૂપેન્દ્ર રાઠોડ બુટલેગરને દારૂની હેરાફેરમાં મદદ કરતો હોવાનું સામે આવતા પોલીસે ભૂપેન્દ્ર રાઠોડ સામે કાર્યવાહી કરી તેની અટકાયત કરી છે. માહિતી મુજબ, પોલીસે તેની પૂછપરછ કરવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. એવી ચર્ચા છે કે ભૂપેન્દ્ર રાઠોડની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Police raid to capture Cherishterfield Thangkhiew was a botched up Operation: Report
Police raid to capture Cherishterfield Thangkhiew was a botched up Operation: Report
દાહોદ ASP જગદીશ બાગરવાએ વ્યાજખોરો સામે લાલ-આંખ, દાહોદ જિલ્લા પોલીસ ને સંપર્ક કરવા કરી અપીલ..
ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા વગર લાઇસન્સ એ નાણાં ધિરનાર અને લિમિટ કરતા વધુ વ્યાજ લઈ...
PM मोदी आज तेलंगाना को देंगे 6,100 करोड़ रुपये की परियोजनाओं की सौगात, प्रसिद्ध भद्रकाली मंदिर का करेंगे दौरा
हैदराबाद, प्रधानमंत्री नरेन्द्र मोदी आज वारंगल में 6,100 करोड़ रुपये की कई अहम विकास परियोजनाओं...
হৰ ঘৰ ত্ৰিৰংগা অভিযানৰ ৱেবচাইটত ৫ কোটিতকৈও অধিক চেল্ফি শ্বেয়াৰ
নতুন দিল্লী, ১৬ আগষ্ট। স্বাধীনতাৰ আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীয়ে হৰ...