દાહોદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લીમખેડા ડી.વાય.એસ.પી. નો ડ્રાઇવર જ બુટલેગરને દારૂની હેરાફેરીમાં મદદ કરતો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ મામલે Dy. SP ના ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડની અટક કરી તપાસ હાથ ધરાઈ છે. ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) પોલીસે ડ્રાઇવરના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદ જિલ્લાના લીમખેડા હાઈવે પર ગત 7 તારીખનાં રોજ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે પેટ્રોલિંગ હાથ ધરીને દારૂની હેરાફેરી કરતા એક બુટલેગરની ધરપકડ કરી હતી. બુટલેગર સાથે પોલીસે દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે (Limkheda Police) બુટલગેરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત પોલીસ સમક્ષ આવી છે.લીમખેડા હાઇવે પર દારૂનાં જથ્થા સાથે ઝડપાયેલ બુટલેગરને લીમખેડાના Dy. SP નો ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડ જ મદદ કરતો હતો. ભૂપેન્દ્ર રાઠોડ બુટલેગરને દારૂની હેરાફેરમાં મદદ કરતો હોવાનું સામે આવતા પોલીસે ભૂપેન્દ્ર રાઠોડ સામે કાર્યવાહી કરી તેની અટકાયત કરી છે. માહિતી મુજબ, પોલીસે તેની પૂછપરછ કરવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. એવી ચર્ચા છે કે ભૂપેન્દ્ર રાઠોડની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ડીસામાં પાંચ દિવસથી ફરાર વરલી મટકાનો કિંગ રાજુ મોદી આખરે પોલીસ ના હાથે ઝડપાયો 
 
                      ડીસામાં પાંચ દિવસથી ફરાર વરલી મટકાનો કિંગ રાજુ મોદી આખરે પોલીસ ના હાથે ઝડપાયો
                  
   નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાનો 
 
                      નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાનો
 ...
                  
   ठीकरदा मे महादेव की पूजा के बाद रामेश्वर महादेव के लिए निकली चांदना की कावड़ यात्रा  
 
                      हिण्डोली विधायक व पूर्व मंत्री अशोक चांदना की कावड़ यात्रा आज दोपहर को ठीकरदा से रामेश्वर महादेव...
                  
   ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಡಾ.ಕೆ. ಸುಧಾಕರ್ ಅವರನ್ನು ತಿಗಳರ ಸಮುದಾಯದವರು  ಬೆಂಬಲಿಸಬಾರದು ಎಂದು ಅಧ್ಯಕ್ಷರಾದ ಮು. ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಅವರು ಮನವಿ ಮಾಡಿದರು. 
 
                      ಏಪ್ರಿಲ್ 1, 2024 
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ತಿಗಳರ (Vahni kula)ದ...
                  
   কেন্দ্ৰই পুনৰ ঠগিলে অসমক! নিৰ্বাচনী ইছ্যু হৈয়ে থাকিল ৬ জনগোষ্ঠীৰ জনজাতিকৰণ প্ৰক্ৰিয়া। 
 
                      কেন্দ্ৰই পুনৰ ঠগিলে অসমক! নিৰ্বাচনী ইছ্যু হৈয়ে থাকিল ৬ জনগোষ্ঠীৰ জনজাতিকৰণ প্ৰক্ৰিয়া।
                  
   
  
  
  
   
   
  