બનાસકાંઠા જીલ્લા ડીસા તાલુકાના માન સરોવર કોલ્ડ સ્ટોરેજ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ શિબિર યોજાઈ ૧૦૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી સકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. હવે ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરી રહ્યા છે એટલે કે ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. આપણા માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં પ્રાકૃતિક ખેતીમાં નોધપાત્ર કામગીરી થઇ રહેલ છે. ત્યારે જિલ્લામાં પણ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ઉન્નત ભાવિના દ્વારા ખોલી શકે તે માટે અનેકવિધ આયોજન કરવામા આવી રહેલ છે. જે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા, ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવી રહેલ છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષમાં ડીસા તાલુકાના માન સરોવર કોલ્ડ સ્ટોરેજ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરી અંદાજે ૧૦૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી સકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.જેના પગલે ખરીફ ઋતુમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતો કટીબદ્ધ થયા હતા. આ તાલીમ શિબિરમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.આર.વાઘેલા, બનાસ ડેરીના અધિકારીશ્રીઓ, ગ્રામ સેવકશ્રી અને બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી વી. બી ઘોઘળ, મહેશભાઈ રાજપુરીયા અને પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માંગતાનવા માંગતા ખેડૂતો હાજર રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মহখুটি চাহ বাগিচাত "সদৌ অসম কয়া সমাজ"ৰ চৰ্তুদশ কেন্দ্ৰীয় প্ৰতিষ্ঠা দিৱস উদ্যাপন।
মহখুঁটি চাহ বাগিছাৰ প্ৰেক্ষাগৃহত ‘সদৌ অসম কয়া সমাজ’ৰ চতুৰ্থদশ কেন্দ্ৰীয় প্ৰতিষ্ঠা...
झुंझुनूं में शुभकरण आगे या ओला,जानिए इस सनसनीखेज रिपोर्ट में
लोकसभा चुनाव की मतगणना के दिन चार जून को सुबह पहले रूझान पौने नौ व नौ बजे के बीच आने लग जाएंगे।...
অসম ভোজপুৰী সাহিত্য সভাৰ সৌজন্যত তিনিচুকীয়াৰ শ্ৰেষ্ঠ চট্ পূজা কমিটিক বঁটা বিতৰণ অনুষ্ঠান
অসম ভোজপুৰী সাহিত্য সভাৰ সৌজন্যত তিনিচুকীয়াৰ শ্ৰেষ্ঠ চট্ পূজা কমিটিক বঁটা বিতৰণ অনুষ্ঠান
कोणताही पदाधिकारी दबाव टाकत असेल तर अधिकाऱ्यांनी पुढे यावे; आबासाहेब सोनवणे
शिरुर: शिरुर तालुक्यातील प्रशासकीय अधिकाऱ्यांनी कोणाच्याही दबावाला न जुमानता काम करावे तसेच जर...
બાબરા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે મોરબી શહેર એ.ડીવી.પો.સ્ટે મા દાખલ થયેલ ૧ કરોડ ૧૯ લાખની આંગડીયા પેઢીની લુંટના ગુન્હામાં વોન્ટેડ આરોપી ને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરતી બાબરા પોલીસ ટીમ
શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર નાઓ એરેન્જ ના જીલ્લાઓમા નાસતા ફરતા આરોપીઓ...