બનાસકાંઠા જીલ્લા ડીસા તાલુકાના માન સરોવર કોલ્ડ સ્ટોરેજ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ શિબિર યોજાઈ ૧૦૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી સકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. હવે ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરી રહ્યા છે એટલે કે ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. આપણા માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં પ્રાકૃતિક ખેતીમાં નોધપાત્ર કામગીરી થઇ રહેલ છે. ત્યારે જિલ્લામાં પણ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ઉન્નત ભાવિના દ્વારા ખોલી શકે તે માટે અનેકવિધ આયોજન કરવામા આવી રહેલ છે. જે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા, ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવી રહેલ છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષમાં ડીસા તાલુકાના માન સરોવર કોલ્ડ સ્ટોરેજ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરી અંદાજે ૧૦૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી સકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.જેના પગલે ખરીફ ઋતુમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતો કટીબદ્ધ થયા હતા. આ તાલીમ શિબિરમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.આર.વાઘેલા, બનાસ ડેરીના અધિકારીશ્રીઓ, ગ્રામ સેવકશ્રી અને બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી વી. બી ઘોઘળ, મહેશભાઈ રાજપુરીયા અને પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માંગતાનવા માંગતા ખેડૂતો હાજર રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নলবাৰীত শোকাৱহ ঘটনা; হতাশগ্ৰস্ত পিতৃয়ে দুই পুত্ৰ সন্তানৰ সৈতে কৰিলে বিষপান, পিতৃৰ মৃত্যু
নলবাৰী জিলাৰ বৰভাগৰ অতি ভিতৰুৱা ঠাই দোকোহাত সংঘটিত হৈছে এই শোকাৱহ ঘটনা। দ্বিপুল শইকীয়া নামৰ এজন...
চৰাইদেউত আৰক্ষীৰ দ্বাৰা জনসাধাৰণৰ সুৰক্ষাৰ স্বাৰ্থত জিলাখনৰ বিভিন্ন অঞ্চলত Foot Patrolling ব্যৱস্থা।
শুকুৰবাৰে চৰাইদেউ জিলাৰ চৰাইদেউ আৰক্ষীৰ দ্বাৰা জনসাধাৰণৰ সুৰক্ষাৰ স্বাৰ্থত জিলাখনৰ বিভিন্ন অঞ্চলত...
सौ.सुलभा जोगदंड यांचा विजय निश्चित;माझा लढा सत्तेसाठी नव्हे तर सत्यासाठी - सतीष जोगदंड
सौ.सुलभा जोगदंड यांचा विजय निश्चित;माझा लढा सत्तेसाठी नव्हे तर सत्यासाठी -- सतीष जोगदंड
...
सर्व ब्राह्मण महासभा समिति का प्रतिनिधित्व मंडल जिला कलेक्टर से मिला
बूंदी । सोमवार को सर्व ब्राह्मण महासभा समिति जिला बूंदी के तत्वाधान में एक प्रतिनिधिमंडल जिलाधीश...
મેટ્રો ટ્રેન પર લખાણ લખી 3 ઈસમોએ મેટ્રોને પહોંચાડ્યું આટલું નુકશાન, ક્રાઈમ બ્રાન્ચ સુધી પહોંચી ફરીયાદ
આજથી અમદાવાદમાં ફેઝ વન અંતર્ગત થલતેજથી લઈને વસ્ત્રાલ સુધી મેટ્રોની શરુઆત થઈ છે. ત્યારે મળતી વિગતો...