બનાસકાંઠા જીલ્લા ડીસા તાલુકાના માન સરોવર કોલ્ડ સ્ટોરેજ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ શિબિર યોજાઈ ૧૦૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી સકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. હવે ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરી રહ્યા છે એટલે કે ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. આપણા માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં પ્રાકૃતિક ખેતીમાં નોધપાત્ર કામગીરી થઇ રહેલ છે. ત્યારે જિલ્લામાં પણ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ઉન્નત ભાવિના દ્વારા ખોલી શકે તે માટે અનેકવિધ આયોજન કરવામા આવી રહેલ છે. જે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા, ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવી રહેલ છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષમાં ડીસા તાલુકાના માન સરોવર કોલ્ડ સ્ટોરેજ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરી અંદાજે ૧૦૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી સકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.જેના પગલે ખરીફ ઋતુમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતો કટીબદ્ધ થયા હતા. આ તાલીમ શિબિરમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.આર.વાઘેલા, બનાસ ડેરીના અધિકારીશ્રીઓ, ગ્રામ સેવકશ્રી અને બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી વી. બી ઘોઘળ, મહેશભાઈ રાજપુરીયા અને પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માંગતાનવા માંગતા ખેડૂતો હાજર રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Air Pollution: दिल्ली की हवाओं में घुलने लगा 'जहर', कई इलाकों में AQI 300 के पार | Aaj Tak
Delhi Air Pollution: दिल्ली की हवाओं में घुलने लगा 'जहर', कई इलाकों में AQI 300 के पार | Aaj Tak
તળાજા પંથકમાં વીજતંત્રનું કામ જાતે કરવા જતાં મણારના યુવાનને મોત, બીજો બનાવમાં ડિયો બાંધવા જતા ખેત મજુર મોત નિપજયું.
તળાજા પંથકમાં ઇલેક્ટ્રિક કરંટથી મૃત્યુ પામવાના બનાવો લાગલગાટ બને છે.જેમાં વાડી નજીક ડિયો બાંધવા...
મન કી બાતઃ PM મોદી આજે ‘મન કી બાત’ના 92મા એપિસોડને સંબોધશે, અનેક મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 92મા એપિસોડને...
ৰহাৰ বিধায়ক শশীকান্ত দাসে ১৯৩গৰাকী লোকসকলৰ মাজত বিতৰন কৰিলে মুখ্যমন্ত্ৰী আৰোগ্য নিধিৰ চেক।
ৰহা সমষ্টিৰ বিধায়ক শশীকান্ত দাসে আজি ৰহা সমষ্টি ৰ অন্তৰ্গত বিভিন্ন প্ৰান্তৰ ১৯৩গৰাকী আৰ্থিক ভাবে...
গুৰু ব্ৰহ্মা, গুৰু বিষ্ণু, গুৰু দেৱ মহেশ্বৰ , গুৰু সাক্ষ্যৎ পৰম ব্ৰহ্মৰ স্বৰূপ প্ৰস্ফুটিত কৰালে প্ৰজ্ঞা ফাউণ্ডেচনে
মাজুলীৰ কমলাবাৰী বিবেকানন্দ কেন্দ্ৰ বিদ্যালয়ত আজি বিয়লী ব্যতিক্ৰমী ভাৱে প্ৰজ্ঞা ফাউণ্ডেচনে 'গুৰু...