સિહોર અને પાલિતાણા નગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીમાં ગૂજરાત રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સુચનાનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હોવાનો તેમજ મ્યુનિ.એડમિનીસ્ટ્રેશન કચેરીના નિયમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનોએ. આક્ષેપ કર્યો છે.