ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત બે દિવસના દિલ્હી પ્રવાસે જશે. જેમાં તેઓ રવિવારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની કોનકલેવમાં ભાગ લેશે. જ્યારે સોમવારે નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.
મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત એક સાથે બે દિવસના દિલ્હી પ્રવાસે જવાના છે. આ પ્રવાસ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે રાત્રે દિલ્હી જવા રવાના થશે. રવિવારે દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની કોનકલેવ યોજાનાર છે. જેમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની આ કોનકલેવ બપોરથી મોડી સાંજ સુધી ચાલશે. જ્યારે સોમવારે દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેશે. ત્યાર બાદ મોડી સાંજે દિલ્હીથી ગાંધીનગર આવવા પરત આવવા રવાના થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಎರಡು ದಿನಗಳ ದಕ್ಷಿಣ ಭಾರತ ಉತ್ಸವಕ್ಕೆ ಅರಮನೆ ಮೈದಾನ ಸಜ್ಜು : ಪ್ರವಾಸೋದ್ಯಮ ಇಲಾಖೆ ಮತ್ತು ಎಫ್.ಕೆ.ಸಿ.ಸಿಐ ನಿಂದ ಆಯೋಜನೆ
ಜೂನ್ 14, 2024
ಎರಡು ದಿನಗಳ ಕಾಲ ನಡೆಯುವ ದಕ್ಷಿಣ ಭಾರತ ಉತ್ಸವದ ಸಿದ್ಧತೆ ಪರಿಶೀಲಿಸಿದ ಪ್ರವಾಸೋದ್ಯಮ...
शिरुर - राही प्रतिष्ठानच्या वतीने महिलांची आरोग्य तपासणी
शिरूर दिनांक( वार्ताहर) राही प्रतिष्ठान शिरूर यांच्यावतीने काचीआळी येथे महिलांसाठी मोफत आरोग्य...
निर्मळवाडीचे ग्रामस्थ शेत रस्त्यासाठी आक्रमक@india report
निर्मळवाडीचे ग्रामस्थ शेत रस्त्यासाठी आक्रमक@india report