કાલોલ તાલુકાના અંબાલા ગામની શ્રી દ્વારિકાધીશ મંદીર હવેલી ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશ કુમાર ની ઉપસ્થિતિ મા આમ મહોત્સવ ના ભવ્ય દર્શન કાલોલ ના સમસ્ત વૈષ્ણવ સમાજ અને વેરાઈ માતા ગૃપ દ્વારા રાખવામાં આવ્યું હતુ જેમાં સુધા સત્સંગ મંડળ દ્વારા પાઠ પણ રાખેલ વૈષ્ણવ સમાજ માટે અગિયારસ ના ફરાળ નુ આયોજન પણ કરવામાં આવ્યું હતુ.