સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ત્રિ-દિવસીય ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન આઉટ રીચ પ્રોગ્રામ યોજાયો. જેમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફોટો પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્ર્મ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એચ. શાહે ઉપસ્થિત રહી ભારતની આઝાદીની લડતની ઘટનાઓ તેમજ ક્રાંતિકારી રાષ્ટ્ર નેતાઓની જીવની ઝાંખી કરાવતુ ફોટો પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીએ પ્રદર્શન નિહાળ્યું હતું અને આ પ્રદર્શન નિહાળવા નગર જનોને અપિલ કરી હતી. તેમજ આ પ્રસંગે તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફોટો પ્રદર્શનમાં સેલ્ફી પોઇન્ટ ખાસ આકર્ષણનું કેંદ્ર રહ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  શાસ્ત્રીય સંગીત ડિગ્રી કોર્સની. 
 
                      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા શહેરની ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ...
                  
   অসমীয়া আৰু মিঞাৰ মাজত প্রতিযোগিতা হ'ব লাগে 
 
                      অসমীয়া আৰু মিঞাৰ মাজত প্রতিযোগিতা হ'ব লাগে-মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা
 ...
                  
   अलिबाग उइथे सर्पमित्र मार्गदर्शन कार्यक्रम 
 
                      वाईल्ड लाईफ वॉरियर्स ऑफ  अलिबागच्या वतीने सर्पमित्र मार्गदर्शन कार्यक्रम आयोजित करण्यात आला...
                  
   Arvind Kejriwal Arrest News: केजरीवाल की रिमांड पर कोर्ट ने फैसला रखा सुरक्षित, थोड़ी देर में आएगा 
 
                      Arvind Kejriwal Arrest News: केजरीवाल की रिमांड पर कोर्ट ने फैसला रखा सुरक्षित, थोड़ी देर में आएगा
                  
   
  
  
  
  
  