સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ત્રિ-દિવસીય ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન આઉટ રીચ પ્રોગ્રામ યોજાયો. જેમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફોટો પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્ર્મ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એચ. શાહે ઉપસ્થિત રહી ભારતની આઝાદીની લડતની ઘટનાઓ તેમજ ક્રાંતિકારી રાષ્ટ્ર નેતાઓની જીવની ઝાંખી કરાવતુ ફોટો પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીએ પ્રદર્શન નિહાળ્યું હતું અને આ પ્રદર્શન નિહાળવા નગર જનોને અપિલ કરી હતી. તેમજ આ પ્રસંગે તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફોટો પ્રદર્શનમાં સેલ્ફી પોઇન્ટ ખાસ આકર્ષણનું કેંદ્ર રહ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
थार सेवा संस्थान ने सरकारी विद्यालय में बांटी शिक्षण सामग्री
नोखड़ा । मालपुरा ग्राम पंचायत के हीरपुरा स्थित राप्रावि श्रवणों की ढाणी विद्यालय में थार सेवा...
লুইতত আবদ্ধ বৈষ্ণৱী
লক্ষিমপুৰ ধুনাগুৰীৰ পৰা মাজুলী অভিমুখী আহি থকা ফেৰী লুইতৰ বালিচৰত আবদ্ধ হয় ।
পুৱা ৯:৩০...
Evening Bulletin | 03.08.2022 | Raftaar Marathi Media
Evening Bulletin | 03.08.2022 | Raftaar Marathi Media
કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી છોડાતા તાલુકાના છ ગામોને એલર્ટ જાહેર કરાયા.
તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર...
रत्नदुर्ग माउंटेनिअर्स संस्थेच्या नूतन कार्यालयाचे मंत्री उदय सामंतांनी केले उद्घाटन
रत्नागिरी : रत्नदुर्ग माउंटेनिअर्स ही संस्था गेले अनेक वर्ष साहस व समाज उपयोगी कार्यक्रम राबवत...