સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ત્રિ-દિવસીય ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન આઉટ રીચ પ્રોગ્રામ યોજાયો. જેમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફોટો પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્ર્મ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એચ. શાહે ઉપસ્થિત રહી ભારતની આઝાદીની લડતની ઘટનાઓ તેમજ ક્રાંતિકારી રાષ્ટ્ર નેતાઓની જીવની ઝાંખી કરાવતુ ફોટો પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીએ પ્રદર્શન નિહાળ્યું હતું અને આ પ્રદર્શન નિહાળવા નગર જનોને અપિલ કરી હતી. તેમજ આ પ્રસંગે તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફોટો પ્રદર્શનમાં સેલ્ફી પોઇન્ટ ખાસ આકર્ષણનું કેંદ્ર રહ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rice Inflation Big News | चावल के दाम में पड़ने वाला है बहुत बड़ा असर? | Non Basmati Rice Export Ban
Rice Inflation Big News | चावल के दाम में पड़ने वाला है बहुत बड़ा असर? | Non Basmati Rice Export Ban
Lok Sabha Election 2024: BJP को Karnataka में JDS की बैसाखी की जरूरत क्यों पड़ रही है?| Aaj Tak News
Lok Sabha Election 2024: BJP को Karnataka में JDS की बैसाखी की जरूरत क्यों पड़ रही है?| Aaj Tak News
তেজস্বিতা ৰাজহুৱা সাক্ষ্য দানৰ আজি অন্তিম দিন। এজনো লোকে নিদিলে সাক্ষ্য।
তেজস্বিতা ৰাজহুৱা সাক্ষ্য দানৰ আজি অন্তিম দিন। এজনো লোকে নিদিলে সাক্ষ্য।
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોક દરબાર યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કચોલીયા, અખિયાણા, પીપળી ગામે લોક દરબાર યોજવામાં આવ્યો...