સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ત્રિ-દિવસીય ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન આઉટ રીચ પ્રોગ્રામ યોજાયો. જેમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફોટો પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્ર્મ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એચ. શાહે ઉપસ્થિત રહી ભારતની આઝાદીની લડતની ઘટનાઓ તેમજ ક્રાંતિકારી રાષ્ટ્ર નેતાઓની જીવની ઝાંખી કરાવતુ ફોટો પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીએ પ્રદર્શન નિહાળ્યું હતું અને આ પ્રદર્શન નિહાળવા નગર જનોને અપિલ કરી હતી. તેમજ આ પ્રસંગે તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફોટો પ્રદર્શનમાં સેલ્ફી પોઇન્ટ ખાસ આકર્ષણનું કેંદ્ર રહ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બીમાર પડશો / ચેતજો! વરિયાળીમાં સિમેન્ટ-ગોળ ભેળવી બનવાતું નકલી જીરું! 3000 કિલોથી વધુનો જથ્થો જપ્ત
દાસજ ગામે ઝડપાયું નકલી જીરાનું ગોડાઉન
મહેસાણા ફૂડ વિભાગના ગોડાઉનમાં દરોડા
3 હજાર 360 કિલો નકલી...
सोनारी महाविद्यालय के स्वर्ण जयंती समारोह का दितीय दिन।
सोनारी महाविद्यालय के स्वर्ण जयंती समारोह पालन के अवसर पर दितीय दिन वर्तमान व पूर्व की शिक्षा...
आमिर खान के बेटे की फिल्म ‘महाराज’ पर लगा Anti-Hindu टैग
आमिर खान के बेटे जुनैद खान की पहली फिल्म ‘महाराज’ रिलीज से पहले ही विवादों में घिर गई...
কৰ্ণাটকৰ বিজয়াপুৰা গুদামত আবদ্ধ হৈ বিহাৰৰ সাতজন শ্ৰমিকে মৃত্যু।
বিজয়াপুৰাত সংঘটিত হয় এক হৃদয়বিদাৰক ঘটনা, যেতিয়া খাদ্য গুদামৰ ট্ৰেজেডীয়ে বিহাৰৰ পৰা অহা সাতজন...
ৰহা ডিমৌ চাৰিআলি ত কবি সন্মিলন ৰ কাব্যধ্বনি শীৰ্ষক কবিতা পাঠ অনুষ্ঠান অহাকালি।
সদৌ অসম কবি সন্মিলনৰ অন্তৰ্ভুক্ত নগাঁও জিলা কবি সন্মিলন আৰু ফুলগুৰি আঞ্চলিক কবি সন্মিলনৰ...