સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ત્રિ-દિવસીય ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન આઉટ રીચ પ્રોગ્રામ યોજાયો. જેમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફોટો પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્ર્મ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એચ. શાહે ઉપસ્થિત રહી ભારતની આઝાદીની લડતની ઘટનાઓ તેમજ ક્રાંતિકારી રાષ્ટ્ર નેતાઓની જીવની ઝાંખી કરાવતુ ફોટો પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીએ પ્રદર્શન નિહાળ્યું હતું અને આ પ્રદર્શન નિહાળવા નગર જનોને અપિલ કરી હતી. તેમજ આ પ્રસંગે તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફોટો પ્રદર્શનમાં સેલ્ફી પોઇન્ટ ખાસ આકર્ષણનું કેંદ્ર રહ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોરાડ ગામે NSS રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ખાસ શિબિરનું આયોજન કરાયું
શ્રી મોરજ કેળવણી મંડળ સંચાલિત શ્રી એલ.ડી.પટેલ વિદ્યા વિહાર મોરજ દ્ધારા NSS (રાષ્ટ્રીય સેવા યોજના)...
Smartphone Tips: पांच संकेत जो बताते हैं कि हैक हो चुका है आपका स्मार्टफोन, ऐसे कर सकेंगे बचाव
स्मार्टफोन हैकिंग की समस्या आजकल के परिवेश बहुत आम बात हो गई है। ऐसे में आप कैसे पता कैसे की आपके...
મગરવાડા તીર્થધામ શ્રીમણીભદ્ર વિર મહારાજના મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મીટીંગ મળી
મગરવાડા તીર્થધામ શ્રીમણીભદ્ર વિર મહારાજના મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મીટીંગ મળી
આવતીકાલે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
આવતીકાલે તા. 05.03.24 ના રોજ દાહોદ શહેરના ૧૧ કેવી એલ.આઇ.સી ફીડર*જજ કોલોની,એલ આઈ સી ઓફિસ ની...
Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત પર મોટું સંકટ આવશે
અંબાલાલની આગાહી પ્રમાણે બગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જેની સીધી અસર ગુજરાતાના અમુક ભાગોમાં...