સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ત્રિ-દિવસીય ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન આઉટ રીચ પ્રોગ્રામ યોજાયો. જેમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફોટો પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્ર્મ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એચ. શાહે ઉપસ્થિત રહી ભારતની આઝાદીની લડતની ઘટનાઓ તેમજ ક્રાંતિકારી રાષ્ટ્ર નેતાઓની જીવની ઝાંખી કરાવતુ ફોટો પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીએ પ્રદર્શન નિહાળ્યું હતું અને આ પ્રદર્શન નિહાળવા નગર જનોને અપિલ કરી હતી. તેમજ આ પ્રસંગે તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફોટો પ્રદર્શનમાં સેલ્ફી પોઇન્ટ ખાસ આકર્ષણનું કેંદ્ર રહ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ફૂડ વિભાગના દરોડા : શંકાસ્પદ ઘી જપ્ત કર્યું
ડીસા જી.આઇ.ડી.સી.ની નવકાર ડેરી પ્રોડક્ટમાંથી રૂ. 17.50 લાખનું 4 હજાર કિલો ગાયનું શંકાસ્પદ ઘી...
આંગણવાડીમાં 1 તારીખથી તાળા બંધી, સરકાર સામે વિરોધ નોંધાવી હડતાલ શરૂ
આંગણવાડીમાં 1 તારીખથી તાળા બંધી, સરકાર સામે વિરોધ નોંધાવી હડતાલ શરૂ
કડીના માથાસુર ગામે પતિનું ઉપરાણું લેવા ગયેલી પત્ની પર હુમલો; પોલીસે 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી
કડી : કડી તાલુકાના માથાસુર ગામે પતિ તેમના મિત્રો સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા. જે દરમિયાન એક...