નવરાત્રી માતાજી ની આસ્થા,શ્રદ્ધા, અને ભક્તિ નો મહા પર્વ છે ત્યારે ફતેપુરા તાલુકા માં ફતેપુરા નગર સહીત ગ્રામ્ય પંથક માં પણ ગરબા આયોજકો દ્વારા ગામે ગામ ગરબા મહોત્સવ નુ આયોજન કરવા માં આવ્યુ છે ત્યારે આજે આઠમાં નોરતે માં જાણે રૂબરૂ માઁ ગરબે ઘુમવા આવ્યા હોય તેમ ફતેપુરા ના મોટીરેલ ગામે પણદા ફળીયા માં સદગુરુ યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં અનેરા ઉત્સાહથી ખેલૈયાઓ માં જોવા મળ્યો હતો ખેલૈયા ઓ મન મૂકી ને ગરબે ઝૂમ્યા હતા. ખાસ નાના બાળકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાના જીવદયાપ્રેમીએ 193 જેટલાં મરઘાંનાં બચ્ચાંને આપ્યું અભયદાન...!
થરાના જીવદયાપ્રેમીએ 193 જેટલાં મરઘાંનાં બચ્ચાંને આપ્યું અભયદાન...!
मानसून में खुजली से राहत पाने के लिए इन तेलों से करें शरीर की मालिश, रेडनेस भी होगी दूर
बरसात के मौसम की शुरुआत हो चुकी है और इसके साथ ही त्वचा से जुड़ी समस्याएं भी बढ़ रही हैं। एक तरफ...
राजस्थान में राज्यसभा उपचुनाव को लेकर बड़ी खबर, निर्वाचन आयोग ने कर दिया Election की तारीख का ऐलान
भारतीय निर्वाचन आयोग ने राजस्थान सहित देश के 9 राज्यों की 12 राज्य सभा सीटों पर होने वाले उप...
Delhi News: AAP का BJP पर हमला, '23 दिन तक CM Arvind Kejriwal को क्यों नहीं दी गई इंसुलिन' | Aaj Tak
Delhi News: AAP का BJP पर हमला, '23 दिन तक CM Arvind Kejriwal को क्यों नहीं दी गई इंसुलिन' | Aaj Tak