માનગઢ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા માનગઢ ગ્રામ પંચાયત દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પુરા થતા ભારત સરકાર દ્વારા અઝાદીકા કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હર ઘર તિરંગા ના ઉત્સવ ને માનગઢ ગ્રામ પંચાયત ના તમામ ગામના પરિજનોને ઘર ઘર તિરંગા લાગવાવી અઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી માં માનગઢ ગ્રામ પંચાયત ના સરપંચ મોહંમદ હનીફ રાજપુરા ડે સરપંચ હિફજુર રહેમાન ખણુંસીયા તલાટી શ્રી સંદીપ ચૌધરી તથા તમામ વૉર્ડ ના સદસ્ય અને ગ્રામ જનો મળીને આ કાર્ય કર્મ ને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સાહિલ મેમણ