માનગઢ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા માનગઢ ગ્રામ પંચાયત દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પુરા થતા ભારત સરકાર દ્વારા અઝાદીકા કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હર ઘર તિરંગા ના ઉત્સવ ને માનગઢ ગ્રામ પંચાયત ના તમામ ગામના પરિજનોને ઘર ઘર તિરંગા લાગવાવી અઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી માં માનગઢ ગ્રામ પંચાયત ના સરપંચ મોહંમદ હનીફ રાજપુરા ડે સરપંચ હિફજુર રહેમાન ખણુંસીયા તલાટી શ્રી સંદીપ ચૌધરી તથા તમામ વૉર્ડ ના સદસ્ય અને ગ્રામ જનો મળીને આ કાર્ય કર્મ ને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સાહિલ મેમણ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শুভ মহালয়াআজি ধৰালৈ আগমন ঘটিব দুৰ্গতিনাশিনী দেৱী মা দুৰ্গাৰ | #joymadurga #assampatrika ||
শুভ মহালয়াআজি ধৰালৈ আগমন ঘটিব দুৰ্গতিনাশিনী দেৱী মা দুৰ্গাৰ | #joymadurga #assampatrika ||
ડીએનએ રિપોર્ટ દ્વારા ખબર પડી કે લાશ ડોક્ટર અમિત અમિત શુક્લાની છે
દાહોદ શહેરના નામાંકિત અર્બન હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અમિત શુક્લા લગભગ બે મહિના અગાઉ ગુમ થયા...
अचानक लोकसभा स्पीकर ओम बिरला पूर्व विधायक लाडपुरा भवानी सिंह राजावत के घर पहुंचे
कोटा जिले में बुधवार को लोकसभा स्पीकर ओम बिरला पूर्व विधायक लाडपुरा भवानी सिंह राजावत के घर...
ৰাষ্ট্ৰীয় পৰ্যায়ত উজলিল অসম সন্তান কণ্ঠশিল্পী নীলোৎপল বৰা
ৰাষ্ট্ৰীয় পৰ্যায়ত পুনৰ উজলিল অসম সন্তান কণ্ঠশিল্পী নীলোৎপল বৰা। ভাৰতীয় এথলেটিকৰ Theme song হিচাপে...