માનગઢ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા માનગઢ ગ્રામ પંચાયત દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પુરા થતા ભારત સરકાર દ્વારા અઝાદીકા કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હર ઘર તિરંગા ના ઉત્સવ ને માનગઢ ગ્રામ પંચાયત ના તમામ ગામના પરિજનોને ઘર ઘર તિરંગા લાગવાવી અઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી માં માનગઢ ગ્રામ પંચાયત ના સરપંચ મોહંમદ હનીફ રાજપુરા ડે સરપંચ હિફજુર રહેમાન ખણુંસીયા તલાટી શ્રી સંદીપ ચૌધરી તથા તમામ વૉર્ડ ના સદસ્ય અને ગ્રામ જનો મળીને આ કાર્ય કર્મ ને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સાહિલ મેમણ
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  લાલબતી વાળા મામાદેવ ધૂન મંડળ અને જય સિયારામ ધૂનમંડળ દ્વારા મોરબી મૃતકોના આત્માની શાંતિ માટે રામધૂન 
 
                      લાલબતી વાળા મામાદેવ ધૂન મંડળ અને જય સિયારામ ધૂનમંડળ દ્વારા મોરબી મૃતકોના આત્માની શાંતિ માટે રામધૂન
                  
   কুখ্যাত ডকাইতৰ পৰা চিতা চকীদাৰ!  এদিনতে ১৩টা হত্যাকাণ্ড 
 
                      কুখ্যাত ডকাইতৰ পৰা চিতা চকীদাৰ! এদিনতে ১৩টা হত্যাকাণ্ড
                  
   महाराष्ट्रातील प्रोजेक्ट बाहेर जाण्याला कोण जबाबदार ? 
 
                      महाराष्ट्रातील प्रोजेक्ट बाहेर जाण्याला कोण जबाबदार ?
                  
   એક એવો રોગ જેનાં કારણે વર્ષે 1 કરોડ લોકો પોતાનો જીવ ગુમાવશે. 
 
                      સુપરબગ દુનિયાની સૌથી ખતરનાક બીમારી બનીને સામે આવી રહી છે. અમેરિકા પણ આ રોગના પ્રકોપથી ગભરાઈ ગયું...
                  
   मोहम्मद सिराज DSP बने:तेलंगाना DGP ने अपॉइंट किया; टी-20 वर्ल्ड कप जीतने पर CM ने नौकरी देने का ऐलान किया था 
 
                      भारतीय तेज गेंदबाज मोहम्मद सिराज को तेलंगाना सरकार ने DSP नियुक्त किया है। शुक्रवार को तेलंगाना...
                  
   
  
  
   
  
   
   
   
  