માનગઢ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા માનગઢ ગ્રામ પંચાયત દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પુરા થતા ભારત સરકાર દ્વારા અઝાદીકા કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હર ઘર તિરંગા ના ઉત્સવ ને માનગઢ ગ્રામ પંચાયત ના તમામ ગામના પરિજનોને ઘર ઘર તિરંગા લાગવાવી અઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી માં માનગઢ ગ્રામ પંચાયત ના સરપંચ મોહંમદ હનીફ રાજપુરા ડે સરપંચ હિફજુર રહેમાન ખણુંસીયા તલાટી શ્રી સંદીપ ચૌધરી તથા તમામ વૉર્ડ ના સદસ્ય અને ગ્રામ જનો મળીને આ કાર્ય કર્મ ને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સાહિલ મેમણ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Infinix GT 20 Pro: गेमर्स के लिए आ गया पावरफुल चिपसेट वाला स्मार्टफोन, 5000 mAh बैटरी के साथ ये हैं खूबियां
Infinix GT 20 Pro लॉन्च हो गया है। इस फोन को गेमर्स के लिए लाया गया है और इसमें एक डेडिकेटेड चिप...
ઘોઘા કન્યા શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાય
ઘોઘા કન્યા શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાય
UAE, Australia जैसे देश क्या डील की आड़ में भारत को चूना लगा रहे है? |Kharcha Pani Ep 733
UAE, Australia जैसे देश क्या डील की आड़ में भारत को चूना लगा रहे है? |Kharcha Pani Ep 733
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 26મી મેના રોજ દાહોદમાં આગમન
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ૨૬ મી મેના રોજ દાહોદમાં થશે આગમન..વડાપ્રધાનશ્રીના આગમનની...
દાહોદ જિલ્લાના લેન્ડ રેકર્ડઝ વર્ગ - ૩ કર્મચારી મંડળ દ્વારા પડતર પ્રશ્નોને લઈને વિરોધ 2022 |
દાહોદ જિલ્લાના લેન્ડ રેકર્ડઝ વર્ગ - ૩ કર્મચારી મંડળ દ્વારા પડતર પ્રશ્નોને લઈને વિરોધ 2022 |