માનગઢ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા માનગઢ ગ્રામ પંચાયત દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પુરા થતા ભારત સરકાર દ્વારા અઝાદીકા કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હર ઘર તિરંગા ના ઉત્સવ ને માનગઢ ગ્રામ પંચાયત ના તમામ ગામના પરિજનોને ઘર ઘર તિરંગા લાગવાવી અઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી માં માનગઢ ગ્રામ પંચાયત ના સરપંચ મોહંમદ હનીફ રાજપુરા ડે સરપંચ હિફજુર રહેમાન ખણુંસીયા તલાટી શ્રી સંદીપ ચૌધરી તથા તમામ વૉર્ડ ના સદસ્ય અને ગ્રામ જનો મળીને આ કાર્ય કર્મ ને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સાહિલ મેમણ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Pune : अचानकपणे कामावरून काढल्यामुळे लोकांचे जीवन रस्त्यावर
Pune : अचानकपणे कामावरून काढल्यामुळे लोकांचे जीवन रस्त्यावर
પ્રવીણ માળીની ઉપસ્થિતીમા ડીસાથી ભડથ-ડાવસ જતાં રોડની કામગીરી શરૂ અમારા દ્વારા પ્રસિધ્ધ અહેવાલની અસર,!
બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા પંથકમાં લોકોને પડતી રસ્તાની સમસ્યાના નિવારણ માટે અમારા દ્વારા...
पत्रकारांच्या आंदोलन ठिकाणी 73 व्या दिवशी खासदार सुधाकर श्रंगारे दिली भेट
पत्रकारांच्या आंदोलन ठिकाणी 73 व्या दिवशी खासदार सुधाकर श्रंगारे दिली भेट
Rahul Gandhi yatra is a political hoax : Chugh
BJP national general secretary Tarun Chugh today termed Rahul Gandhi's yatra beginning from...