માનગઢ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા માનગઢ ગ્રામ પંચાયત દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પુરા થતા ભારત સરકાર દ્વારા અઝાદીકા કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હર ઘર તિરંગા ના ઉત્સવ ને માનગઢ ગ્રામ પંચાયત ના તમામ ગામના પરિજનોને ઘર ઘર તિરંગા લાગવાવી અઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી માં માનગઢ ગ્રામ પંચાયત ના સરપંચ મોહંમદ હનીફ રાજપુરા ડે સરપંચ હિફજુર રહેમાન ખણુંસીયા તલાટી શ્રી સંદીપ ચૌધરી તથા તમામ વૉર્ડ ના સદસ્ય અને ગ્રામ જનો મળીને આ કાર્ય કર્મ ને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સાહિલ મેમણ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चेन्नई टेस्ट- पंत का छठा टेस्ट शतक:गिल के साथ शतकीय साझेदारी भी हुई; भारत को 456 रन की बढ़त
भारत और बांग्लादेश के बीच खेले जा रहे दो मैचों की टेस्ट सीरीज का पहला मुकाबला चेन्नई में खेला जा...
मारवाड़ी महिला सम्मेलन मोरानहाट के सौजन्य से श्री राधाकृष्ण विवाह भवन में श्री रानीसती दादी मंगल पाठ
मारवाड़ी महिला सम्मेलन मोरानहाट के सौजन्य से श्री राधाकृष्ण विवाह भवन में श्री रानीसती दादी मंगल पाठ
દિયોદર ખાતે લાયન્સ કલબ પરિવાર ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર આવી પહોંચ્યા,, દિયોદર ના સભ્યો સાથે કરી મુલાકાત..
લાયન્સ ક્લબ દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર રસિકભાઈ પટેલ તેમજ તેમના ધર્મપત્ની જયાબેન પટેલ તેમજ તેમની ઓલ...
पक्ष चिन्हाबाबत शिवसेना आणखी पुरावे सादर करणार : खास. विनायक राऊत
रत्नागिरी : शिवसेनेने निवडणूक आयोगाकडे अधिकृतपणाचे पुरावे सादर केले आहेत. अजूनही...