માનગઢ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા માનગઢ ગ્રામ પંચાયત દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પુરા થતા ભારત સરકાર દ્વારા અઝાદીકા કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હર ઘર તિરંગા ના ઉત્સવ ને માનગઢ ગ્રામ પંચાયત ના તમામ ગામના પરિજનોને ઘર ઘર તિરંગા લાગવાવી અઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી માં માનગઢ ગ્રામ પંચાયત ના સરપંચ મોહંમદ હનીફ રાજપુરા ડે સરપંચ હિફજુર રહેમાન ખણુંસીયા તલાટી શ્રી સંદીપ ચૌધરી તથા તમામ વૉર્ડ ના સદસ્ય અને ગ્રામ જનો મળીને આ કાર્ય કર્મ ને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સાહિલ મેમણ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અલીપુરા ચાર રસ્તા પાસે બાઈક સ્લીપ થતા એકનું મોત
બોડેલી નજીક આવેલા મુલધર ગામેથી ધાર્મિક ભાજનમાં હાજરી આપી પરત જઈ રહેલા બાઈક સવાર બે યુવાનોની બાઈક...
Tech News :- Nothing Phone 2 की लॉन्चिंग से पहले फर्स्ट जनरेशन नथिंग फोन के घटे दाम, बंपर डिस्काउंट में मिल रहा डिवाइस
Nothing Phone 1 Online Deal बहुत जल्द Nothing Phone 2 लॉन्च होने जा रहा है। ऐसे में Nothing Phone...
आई-वडिलांची इच्छा पूर्ण करता न आल्याने युवकाने गळफास घेऊन संपवली जीवनयात्रा
आई-वडिलांची इच्छा पूर्ण करता न आल्याने युवकाने गळफास घेऊन संपवली जीवनयात्रा