સોજીત્રા મોટી ચોકડી થી સોજીત્રા જવાનો માર્ગ બિસ્માર થતો જાય છે. રસ્તા ઉપર મોટા ખાડા ને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા ઉપર મોટા મેન્ટલ પડેલા છે. જેને કારણે ટુ વ્હીલર ચાલકો અને ફોરવ્હીલ ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તા ને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા રસ્તા ઉપર રીપેરીંગની કામગીરી ન કરાતા લોકોનો તંત્ર ઉપર રોષ ભભૂકતો તો જોવા મળે છે. આ ઉપરાંત સોજીત્રાના અનેક વિસ્તારના રસ્તા બિસ્માર હાલતમાં છે.ત્યારે સોજીત્રામાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ જ બિસ્માર બનતા લોકોને મુશ્કેલી પડી રહી છે. બિસ્માર રસ્તા ને કારણે વાહન ચાલકોમાં નાના મોટા અકસ્માતનું જોખમ રહેલું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાનપુર વિસ્તાર માં આવેલ નમીનાથ જિનાલય માં મહાવીર જ્યંતી નો અનેરો ઉત્સાવ | AHMEDABAD HEAD LINE NEWS |
ખાનપુર વિસ્તાર માં આવેલ નમીનાથ જિનાલય માં મહાવીર જ્યંતી નો અનેરો ઉત્સાવ | AHMEDABAD HEAD LINE NEWS |
Parliament Monsoon Session: सांसदों की किस बात पर भड़क गए Om Birla? जिसपर दे दी चेतावनी | Aaj Tak
Parliament Monsoon Session: सांसदों की किस बात पर भड़क गए Om Birla? जिसपर दे दी चेतावनी | Aaj Tak
বঙাইগাঁও চাপৰাকাটাত ভয়ংকৰ পথ দুৰ্ঘটনাত দৰ্কিনামাৰীৰ খলিলুৰ ৰহমানৰ মৃত্যু ।
বঙাইগাঁও চাপৰাকাটাত ভয়ংকৰ পথ দুৰ্ঘটনাত দৰ্কিনামাৰীৰ খলিলুৰ ৰহমানৰ মৃত্যু ।
ગાંધીનગર ખાતે લસણના પોષણસમ ભાવ મુદ્દે લસણ વિનામૂલ્ય વિતરણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો
ગાંધીનગર ખાતે લસણના પોષણસમ ભાવ મુદ્દે લસણ વિનામૂલ્ય વિતરણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો