સોજીત્રા મોટી ચોકડી થી સોજીત્રા જવાનો માર્ગ બિસ્માર થતો જાય છે. રસ્તા ઉપર મોટા ખાડા ને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા ઉપર મોટા મેન્ટલ પડેલા છે. જેને કારણે ટુ વ્હીલર ચાલકો અને ફોરવ્હીલ ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તા ને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા રસ્તા ઉપર રીપેરીંગની કામગીરી ન કરાતા લોકોનો તંત્ર ઉપર રોષ ભભૂકતો તો જોવા મળે છે. આ ઉપરાંત સોજીત્રાના અનેક વિસ્તારના રસ્તા બિસ્માર હાલતમાં છે.ત્યારે સોજીત્રામાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ જ બિસ્માર બનતા લોકોને મુશ્કેલી પડી રહી છે. બિસ્માર રસ્તા ને કારણે વાહન ચાલકોમાં નાના મોટા અકસ્માતનું જોખમ રહેલું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ કોંગ્રેસ વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી અને ઈન્દિરા ગાંધી ની પુણ્યતિથી ની ઉજવણી
ગુરૂવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કાલોલ ના કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે ભારતની આઝાદીના લડવૈયા સરદાર...
পুনৰ কৰোনাত কৰোনাত আক্ৰান্ত হৈছে ছোনিয়া গান্ধী
নতুন দিল্লী, ১৩ আগষ্ট। কংগ্ৰেছ অধ্যক্ষা ছোনিয়া গান্ধী পুনৰ কৰোনাত আক্ৰান্ত হৈছে। কংগ্ৰেছৰ সাধাৰণ...
Shimla Shiv Mandir Landslide : भयानक मंज़र देख Rescue Team के उड़े होश! फिर जो हुआ...!Himachal
Shimla Shiv Mandir Landslide : भयानक मंज़र देख Rescue Team के उड़े होश! फिर जो हुआ...!Himachal
ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી નું નિધન.
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. માર્ગ અકસ્માતના કારણે...
ગીર ગઢડા ગામ અંદર આજે મંગલ વિવાહ નુ આયોજન કરવામાં આવ્યું હતું
ગીર ગઢડા ગામ અંદર આજે મંગલ વિવાહ નુ આયોજન કરવામાં આવ્યું હતું