સોજીત્રા મોટી ચોકડી થી સોજીત્રા જવાનો માર્ગ બિસ્માર થતો જાય છે. રસ્તા ઉપર મોટા ખાડા ને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા ઉપર મોટા મેન્ટલ પડેલા છે. જેને કારણે ટુ વ્હીલર ચાલકો અને ફોરવ્હીલ ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તા ને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા રસ્તા ઉપર રીપેરીંગની કામગીરી ન કરાતા લોકોનો તંત્ર ઉપર રોષ ભભૂકતો તો જોવા મળે છે. આ ઉપરાંત સોજીત્રાના અનેક વિસ્તારના રસ્તા બિસ્માર હાલતમાં છે.ત્યારે સોજીત્રામાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ જ બિસ્માર બનતા લોકોને મુશ્કેલી પડી રહી છે. બિસ્માર રસ્તા ને કારણે વાહન ચાલકોમાં નાના મોટા અકસ્માતનું જોખમ રહેલું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ahmedabad: ગુજરાત અને રાજસ્થાન લોકસભાના અધ્યક્ષ એક મંચ ઉપર
Ahmedabad: ગુજરાત અને રાજસ્થાન લોકસભાના અધ્યક્ષ એક મંચ ઉપર
Pune Memorial Day | पुण्यात पोलीस स्मृतिदिन साजरा...
Pune Memorial Day | पुण्यात पोलीस स्मृतिदिन साजरा...
અમદાવાદ: જીગ્નેશ કવિરાજ ગરબા| Jignesh kaviraj Geet|Garba Jignesh Kaviraj| Jignesh Barot| Navrati2024
અમદાવાદ: જીગ્નેશ કવિરાજ ગરબા| Jignesh kaviraj Geet|Garba Jignesh Kaviraj| Jignesh Barot| Navrati2024
मुख्यमंत्री एकनाथ शिंदे दोन दिवसीय औरंगाबाद जिल्ह्याच्या दौऱ्यावर
*मुख्यमंत्री एकनाथ शिंदे दोन दिवसीय औरंगाबाद जिल्ह्याच्या दौऱ्यावर
औरंगाबाद:- मुख्यमंत्री एकनाथ...