કઠલાલ તાલુકા ના બગડોલ ગામ ખાતે પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ઝાલા ના જન્મદિવસે જન સંવાદ સભા યોજવામાં આવી હતી. આ સભામાં આમ આદમી પાર્ટી ના ખેડા જિલ્લા પ્રમુખ કમલેશભાઈ વાઘેલા, તથા મહુધા તાલુકાના સંગઠન મંત્રી. બગડોલ ના પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ઝાલા, સહ સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, સંગઠન મંત્રી દિલીપભાઈ ડાભી, સંગઠન મંત્રી ભરતભાઈ તળપદા,સહ સંગઠન મંત્રી કમલેશભાઈ ,સહ સંગઠન મંત્રી અનિલભાઈ તેમજ આ જન સંવાદ સભા માં પાંચ સો થી વધુ લોકો એ ભાગ લઈ આમ આદમી પાર્ટી ના કાર્ય ને બિરદાવ્યું જેમાં બગડોલ ગામ ના સરપંચ જસવંત સિંહ,ફુલાતે ભાઈ તેમજ દિલીપ ભાઈ વકીલ તેમના ૧૦૦ જેટલા કાર્યકર મિત્રો સાથે ભાજપ માંથી આમ આદમી પાર્ટી માં જોડાયા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાનાં માણેકપુરા ગામે ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. #newsgujaratilive,
ડીસા તાલુકાનાં માણેકપુરા ગામે ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. #newsgujaratilive,
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy meets Union Finance Minister Nirmala Sitharaman in Delhi.
Delhi | February 9, 2024
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy meets Union Finance...
અરવલ્લી આંજણા ચૌધરી સમાજના વડીલો દ્વારા સ્વાગત અભિવાદન @live24newsgujarat
અરવલ્લી આંજણા ચૌધરી સમાજના વડીલો દ્વારા સ્વાગત અભિવાદન @live24newsgujarat
ऐसे प्रतिभाशाली छिपे हुए इंजीनियर देशभर में है।
महाराष्ट्र के सतारा जिले के मूर्तिकार ने बनाई गणेश जी की मूर्ति। इसके पैर छूते ही मूर्ति खड़ी हो...