કઠલાલ તાલુકા ના બગડોલ ગામ ખાતે પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ઝાલા ના જન્મદિવસે જન સંવાદ સભા યોજવામાં આવી હતી. આ સભામાં આમ આદમી પાર્ટી ના ખેડા જિલ્લા પ્રમુખ કમલેશભાઈ વાઘેલા, તથા મહુધા તાલુકાના સંગઠન મંત્રી. બગડોલ ના પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ઝાલા, સહ સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, સંગઠન મંત્રી દિલીપભાઈ ડાભી, સંગઠન મંત્રી ભરતભાઈ તળપદા,સહ સંગઠન મંત્રી કમલેશભાઈ ,સહ સંગઠન મંત્રી અનિલભાઈ તેમજ આ જન સંવાદ સભા માં પાંચ સો થી વધુ લોકો એ ભાગ લઈ આમ આદમી પાર્ટી ના કાર્ય ને બિરદાવ્યું જેમાં બગડોલ ગામ ના સરપંચ જસવંત સિંહ,ફુલાતે ભાઈ તેમજ દિલીપ ભાઈ વકીલ તેમના ૧૦૦ જેટલા કાર્યકર મિત્રો સાથે ભાજપ માંથી આમ આદમી પાર્ટી માં જોડાયા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાસોદરાના 25 વર્ષીય યુવાનનું ફોર વ્હીલ અડફેટે મોત.
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા પાસોદરા ખાતે રહેતા 25 વર્ષીય આશાસ્પદ યુવકની બાઈકને બેફામ...
Delhi Crime News: Delhi में अपराधों का सिलसिला थम नहीं रहा है | Arvind Kejriwal | Awadh Ojha |
Delhi Crime News: Delhi में अपराधों का सिलसिला थम नहीं रहा है | Arvind Kejriwal | Awadh Ojha |
full Bulletin | 13.09.2022 | Raftaar Marathi Media
full Bulletin | 13.09.2022 | Raftaar Marathi Media
दो दिवसीय राष्ट्रीय संगोष्ठी का हुआ आयोजन
लखनऊ। दिनांक 26 सितंबर 2023 को भूगोल विभाग, नेशनल पीजी कॉलेज एवं पीजी डिप्लोमा रिमोट सेंसिंग...
પત્રચાલ કૌભાંડમાં પૂછપરછ બાદ મોડી રાત્રે EDએ કરી ધરપકડ, 4 શહેરોમાં વિરોધ પ્રદર્શન
મહારાષ્ટ્રના પાત્રા ચાલ કૌભાંડના આરોપી શિવસેના સાંસદ સંજય રાઉત સવારે 11.30 વાગ્યે PMLA કોર્ટમાં...