કઠલાલ તાલુકા ના બગડોલ ગામ ખાતે પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ઝાલા ના જન્મદિવસે જન સંવાદ સભા યોજવામાં આવી હતી. આ સભામાં આમ આદમી પાર્ટી ના ખેડા જિલ્લા પ્રમુખ કમલેશભાઈ વાઘેલા, તથા મહુધા તાલુકાના સંગઠન મંત્રી. બગડોલ ના પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ઝાલા, સહ સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, સંગઠન મંત્રી દિલીપભાઈ ડાભી, સંગઠન મંત્રી ભરતભાઈ તળપદા,સહ સંગઠન મંત્રી કમલેશભાઈ ,સહ સંગઠન મંત્રી અનિલભાઈ તેમજ આ જન સંવાદ સભા માં પાંચ સો થી વધુ લોકો એ ભાગ લઈ આમ આદમી પાર્ટી ના કાર્ય ને બિરદાવ્યું જેમાં બગડોલ ગામ ના સરપંચ જસવંત સિંહ,ફુલાતે ભાઈ તેમજ દિલીપ ભાઈ વકીલ તેમના ૧૦૦ જેટલા કાર્યકર મિત્રો સાથે ભાજપ માંથી આમ આદમી પાર્ટી માં જોડાયા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કન્યાસી પીપોદરાને જોડતો રસ્તો બિસ્માર
#buletinindia #gujarat #surat
જંબુસર સામોજ ગામે દુધ ડેરીના સભાસદો અને ગ્રામજનોએ ચેરમેને તેમજ ડેરીના ઉચ્ચ હોદ્દેદારો સામે બાયો
જંબુસર સામોજ ગામે દુધ ડેરીના સભાસદો અને ગ્રામજનોએ ચેરમેને તેમજ ડેરીના ઉચ્ચ હોદ્દેદારો સામે બાયો
ડીસા માં કરા સાથે ધોધમાર વરસાદ
ડીસા માં કરા સાથે વરસાદ શરૂ..
વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ શરૂ..
ડીસા શહેર માં...
Oppo Reno 13 सीरीज चाइना में लॉन्च: डाइमेंशन 8350 चिपसेट से लैस, कब होगी भारत में एंट्री
Oppo Reno 13 Series Launched ओप्पो रेनो 13 सीरीज की चाइना में एंट्री हो चुकी है। इसमें मीडियाटेक...
જુનાગઢ સાવરકુંડલા બસને નડેલ અકસ્માત / બસના ૧૫ થી ૨૦ મુસાફરોને ઈજા
જુનાગઢ સાવરકુંડલા બસને નડેલ અકસ્માત / બસના ૧૫ થી ૨૦ મુસાફરોને ઈજા