સિહોર તાલુકાના ચોરવડલા ગામના ખેડૂત પુત્ર પરમાર પ્રદીપ સવજીભાઈએ વાડી વિસ્તારમાં રહીને અભ્યાસ સાથે ખેતીમાં માતા પિતાને મદદ કરતા રહીને ભાવનગરની શ્રીમતી એલ. એલ. કાકડિયા બી. એડ. કોલેજમાં અભ્યાસ કરી 97.28 ટકા સાથે સેમ 4 પૂર્ણ કરેલ છે. જે છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાનો માટે પ્રેરણા સ્રોત છે . પ્રદીપ ભાઈએ ચોરવડલા ગામનું તથા પરિવારનું ગૌરવ વધારેલ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ૨ અમુલ્ય જિંદગી બચાવવામા આવી
ડોળાસા ૧૦૮ દ્વારા કટોકટીની પરિસ્થિતી મા એમ્બ્યુલન્સ મા જ નોર્મલ પ્રસુતિ કરાવામા આવી અને માતા અને બાળક નો આબાદ જીવ બચાવ્યો
આજરોજ રાત્રીના ૩ વાગ્યે ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના કાજરડી ગામે એક સગર્ભા મહિલા નિતાબેન...
IAF have completed 100 relief sorties in areas cut off due to floods in Himachal Pradesh.
IAF have completed 100 relief sorties in areas cut off due to floods in Himachal Pradesh.
છેલ્લાં દોઢ વર્ષથી અપહરણ તથા પોકસો ના ગુન્હામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપી જેન્તીભાઇ ભુરાભાઇ ઝાપડીયા ઉ.વ. - ૩૫, રહે.સુખપર, તા.બાબરા જી.અમરેલી, વાળા ને ભોગબનનાર સાથે શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી
મ્હે .પોલીસ મહાનિદેશકશ્રી , સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓ દ્રારા...