ભાવનગર શહેરના બોરતળાવના કાંઠે મફતનગરમા રહેતી 5 યુવતીઓ તળાવના કાંઠે કપડાં ધોવા ગઈ હતી દરમ્યાન એક યુવતી અકસ્માતે ડુબવા લિગતા તેને બચાવવા પડેલી અન્ય ચાર યુવતીઓ એ પણ તળાવમાં ઝંપલાવ્યું હતું આ પાંચેય યુવતીઓ ઉંડા પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી દરમ્યાન એક યુવતીને સ્થાનિકોએ બચાવી બહાર કાઢી હતી જયારે ચાર યુવતીઓ ડૂબી જતા ફાયરબ્રિગેડના જવાનોએ ચારેય યુવતીના મૃતદેહ બહાર કાઢી ડી-ડીવીઝન પોલીસે સોંપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાને પગલે શ્રમજીવી પરીવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં બાબા રામદેવપીર મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટયું
રણુજાના રાજા અને ઉન્ડૂ-કાશ્મીરના અવતારી બાબા રામદેવપીરના ડીસા ખાતેના મંદિરે વહેલી સવારથી જ...
પ્રાંતિજ ના સલાલ શ્રી રામ જનરેટર રીપેરીંગ યુવાન દ્વારા પોતા ની સેવા આપી રહ્યો છે
પ્રાંતિજ ના સલાલ શ્રી રામ જનરેટર રીપેરીંગ યુવાન દ્વારા પોતા ની સેવા આપી રહ્યો છે
কেবিনেট মন্ত্ৰী যোগেন মহনৰ উপস্থিতিত মৰাণহাটত যোগদান কাৰ্য্যসূচী, কংগ্ৰেছৰ ৱাৰ্ড সদস্যৰ লগতে বহুজনৰ বিজেপি দলত যোগদান।
চৰাইদেউ জিলাৰ মৰাণহাটত অৱস্থিত অসম চৰকাৰৰ কেবিনেট মন্ত্ৰী যোগেন মহনৰ বাসগৃহৰ কাৰ্য্যালয়ত আজি এক...
Ram Mandir की तैयारियों के बीच 'हिंदू विरोधी' पर क्या बोले Rahul Gandhi? | Nyay Yatra
Ram Mandir की तैयारियों के बीच 'हिंदू विरोधी' पर क्या बोले Rahul Gandhi? | Nyay Yatra
Ayodhya News: अयोध्या में ट्रक की टक्कर से पिकप सवार दो लोगों की मौत, चपेट में आकर बाइक सवार ने भी तोड़ा दम
जिले में सड़क दुर्घटनाओं का सिलसिला रुकने का नाम नहीं ले रहा है। मंगलवार की देर रात अयोध्या...