પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર અને હારીજના ઉદ્યોગપતિ જીગર મહેતા દ્વારા હારીજના લોકોને તિરંગા યાત્રા માં જોડાવા અપીલ કરવામાં આવી હતી ત્યારે આ તિરંગા યાત્રા માં લઘુમતી સમાજના નવા નો પણ જોડાયા હતા જ્યારે યાત્રા માં આર.એસ.એસ હારીજ નગરપાલિકા પ્રમુખ રંજનબેન kp સ્કૂલના વિદ્યાર્થીઓ હારીજના વેપારીઓ હોમગાર્ડ જવાનો પણ રેલીમાં જોડાયા હતા જ્યારે મુસ્લિમ સમાજના યુવાન યાકુબ મેમણ અને અન્ય મુસ્લિમ સમાજના યુવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા અન્ય કેટલીક તિરંગા યાત્રા પણ હારીજ શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું જલિયાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પણ તિરંગા યાત્રા, icds આંગણવાડીની મહિલાઓ દ્વારા પણ ગંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારથી જ તિરંગા મ ય બની ગયું હતું સૌથી ઉંચો તિરંગો હારીજ ની પાણીની ટાંકી પર ફરકાવવામાં આવ્યો હતો જ્યારે અન્ય બજારો દુકાનો રહેણાંકના મકાનો થી હારીજ તિરંગા મય બની ગયું હતું, વિનોદ ઠાકર હારીજ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RJD नेता Tejashwi Yadav ने एक बार फिर Nitish Kumar को लेकर कहा -चाचा तो पाला बदल लिए | Aaj Tak
RJD नेता Tejashwi Yadav ने एक बार फिर Nitish Kumar को लेकर कहा -चाचा तो पाला बदल लिए | Aaj Tak
रशियात होणाऱ्या साहित्य सम्राट अण्णाभाऊ साठे अर्धाकृती पुतळ्याचे अनावरण देशाचे पंतप्रधान व अण्णाभाऊ साठे कुटुंबातील व्यक्तीच्या हस्ते व्हावे ही मागणी
"रशियात होणाऱ्या साहित्य सम्राट आण्णा भाऊ साठे अर्धाकृती पुतळ्याचे अनावरण देशाचे पंतप्रधान व...
F.I.R Episode -20 દિલફેંક પતિ-પતિ ચેતજો... થઈ શકે છે તમારી જાસૂસી || 28-09-2022 || Buletin India
#buletinindia #gujarat #F.I.R
અમદાવાદ ઇન્દોર હાઈવે પર અકસ્માત.
ખેડા.
મેનપૂરા.
અમદાવાદ ઇન્દોર હાઇવે પર થયો અકસ્માત
ગળતેશ્વર તાલુકાના મેનપુરા પાસે બે...
एसएससी मे हुआ चयन 200 पौधे लगाए
एसएससी परीक्षा में हुआ सिलेक्शन
*दादी की पुण्य स्मृति में किया 200 पौधों का रोपण*
स्टाफ...