સાવરકુંડલા ની બ્રાન્ચ શાળા નંબર ૨ કન્યા શાળા ની છાત્રા દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા રેલી નુ ભવ્ય આયોજન કરવા મા આવેલ. આ ભવ્ય રેલી સાવરકુંડલા ના મુખ્ય માર્ગ ઉપર થી નીકળેલ. આ મહારેલી મા કન્યા શાળા ના આચાર્ય ભારતીબેન, CMC સભ્યો, વાલીગણ, 351 શાળા ના વિધાર્થી અને સ્ટાફ દ્રારા વ્યવસ્થા કરવા મા આવેલ તેવી અખબારી યાદી બળવંતભાઈ મહેતા જણાવે છે.
સાવરકુંડલાની બ્રાન્ચ કન્યાશાળા નંબર ૨ ની બાળાઓ દ્વારા આઝાદીકા અમૃતમહોત્સવ અંતર્ગત રેલી કાઢવામાં આવી
