શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  घर के डॉगी को सांप के साथ खेलता देख मालिक के उसे होश, देखे पूरा मामला 
 
                      घर के डॉगी को सांप के साथ खेलता देख मालिक के उसे होश, देखे पूरा मामला
                  
   ગુજરાતના યુવાનોને અરવિંદ કેજરીવાલે નોકરી આપવાનું આપ્યું વચન 
 
                      ગુજરાતના યુવાનોને અરવિંદ કેજરીવાલે નોકરી આપવાનું આપ્યું વચન
                  
   आजादी का।महापर्व आपसी भाईचारे का सौहार्द एव कौमी एकता का प्रतीक:-पूर्व मंत्री आंजना 
 
                      निम्बाहेड़ा
फ़रीद खान
"आज़ादी का यह महापर्व आपसी भाईचारा, सौहार्द एवं कौमी एकता का प्रतीक...
                  
   
  
  
  
   
  