શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં 8મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી હોસ્પિટલોમાં કેશલેસ સુવિધા બંધ કરાઈ
અમદાવાદમાં 8મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી હોસ્પિટલોમાં કેશલેસ સુવિધા બંધ કરાઈ
અમરેલી વડીયા નજીક નો સાકરોલી ડેમ ઓવરફ્લો #gujarattv
અમરેલી વડીયા નજીક નો સાકરોલી ડેમ ઓવરફ્લો #gujarattv
कृषि कार्य कर रहे 32 वर्षीय युवक को सर्प ने डसा,सीएचसी शाहनगर में प्राथमिक उपचार के बाद जिला चिकित्सालय कटनी रेफर
मामला शाहनगर विकासखंड के रामपुर खजुरी गांव का है...
કઠલાલની આર .સી .મિશન પ્રાથમિક શાળામાં ગરબા મહોત્સવ ઉજવાયો.
કઠલાલની આર .સી .મિશન પ્રાથમિક શાળામાં ગરબા મહોત્સવ ઉજવાયો.
ছাত্র ছাত্ৰীৰ প্ৰতিবাদত উত্তাল টীয়ক চিকেবি কলেজ চৌহদ
কিয় বাৰে বাৰে বিতৰ্কত টীয়ক চিকেবি কলেজ, একনায়কত্ববাদ চলাইছে নেকি কলেজৰ অধ্যক্ষই?