શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাজ্যত সৰ্বপ্ৰথম শিলিখাগুৰি স্বাস্থ্য আৰু কল্যাণ কেন্দ্ৰত চেফটি লাইফ কিট মুকলি
লখিমপুৰ জিলা ধলপুৰ খন্ড প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰৰ অন্তৰ্গত শিলিখাগুৰি স্বাস্থ্য আৰু কল্যাণ...
30 Min TUMMY Fat Loss workout at Home (2024)
30 Min TUMMY Fat Loss workout at Home (2024)
सिलेंडरच्या किमती कमी होण्याची शक्यता, सरकारने उचललं मोठं पाऊल
सिलेंडरच्या किमती कमी होण्याची शक्यता, सरकारने उचललं मोठं पाऊल
सीपी जोशी ने कांग्रेस पर साधा निशाना, कहा- धर्म के आधार पर देश का बंटवारा करने पर सहमति जताई थी
राजस्थान में मुद्दों की राजनीति से ज्यादा धर्म की राजनीति होनी शुरू हो गई है. राजस्थान में बीजेपी...
વલસાડમા ડેમ ઓવરફ્લો થતાં ઓરંગા નદી બે કાંઠે વહેતી થઇ
વલસાડમા ડેમ ઓવરફ્લો થતાં ઓરંગા નદી બે કાંઠે વહેતી થઇ