શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Monsoon 2024: बद्रीनाथ राजमार्ग बंद, दिल्ली-लखनऊ हाईवे पर आया बाढ़ का पानी; बिहार में वज्रपात से 20 की मौत
नई दिल्ली। उत्तर भारत में पहाड़ से लेकर मैदान तक भारी वर्षा के कारण परेशानी बनी हुई है।...
महात्मा फुले व आयुष्यमान भारत योजनेचे कार्ड वाटप
परळीचे डाॅ.रविंद्र प्रकाश जगतकर यांची सामाजिक बांधिलकी ; स्वखर्चाने आयुष्यमान भारत योजना व...
बिल्हा ग्रामपंचायत सरपंच के प्रयास से हनुमतपुरा पहुंची सड़क ग्रामीणों को जागी विकास की उम्मीद,सरपंच ने बनाई निजी राशि से सड़क
गुनौर :आजादी के बाद से आज तक जिस गांव के लोंगों को पैदल चलने के लिये लिये भी सड़के नसीब न हुई...
ઊંઝા : ઉમિયા માતાજીના મૂળ સ્થાનક ગોખથી નવરાત્રિની આઠમ નિમિત્તે ઉમિયા માતાજીની મહાપલ્લી નીકળશે
ઊંઝા : ઉમિયા માતાજીના મૂળ સ્થાનકથી આજે નવરાત્રિની આઠમ નિમિત્તે ઊંઝા ઉમિયા માતાજીની મહાપલ્લી...