શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરમાં કૃષ્ણસખા સુદામાજીનું પૌરાણિક મંદિર 01 11 2022
PORBANDAR પોરબંદરમાં કૃષ્ણસખા સુદામાજીનું પૌરાણિક મંદિર 01 11 2022
અમરેલી બહારપરા ,વિસ્તારમાં જુગાર રમતા ૭ ને પકડી પાડતી અમરેલી શહેર પોલીસ
અમરેલી ના સા.કુંડલા રોડ , હરીઓમ મારબલ પાસે જાહેરમાં ગે.કા. તિનપત્તીનો પૈસાની હાર - જીતનો જુગાર...
Nvidia के सिर फिर सजा सबसे मूल्यवान कंपनी का ताज, Apple और माइक्रोसॉफ्ट को पछाड़ा
एक बार फिर से सबसे मूल्यवान कंपनी का ताज चिपमेकर एनवीडिया के सिर सज गया है। कंपनी का मार्केट कैप...
ग्रामीणों ने चोर को पेड़ से उल्टा लटका कर की धुनाई।
नमाना. ग्रामीणों ने चोर को पेड़ से बांधकर उल्टा लटका कर की पिटाई, देवपुर थाना...
Ladakh MP Jamyang Tsering Namgyal ने Article 370, Kashmir, PoK, China को लेकर Nehru को घेरा
Ladakh MP Jamyang Tsering Namgyal ने Article 370, Kashmir, PoK, China को लेकर Nehru को घेरा