શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેનેડી ગામે જુગાર રમી રહેલા આઠ શખ્સો ઝડપાયા.
કેનેડી ગામે જુગાર રમી રહેલા આઠ શખ્સો ઝડપાયા.
રૂરલ પોલીસ સ્ટેશનના છેતરપીંડી તથા બનાવટી લાઇસન્સના ગુનાના કામે છેલ્લા સાત માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ
તા.૨૯/૦૮/ ૨૦૨૨ શ્રીહિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી તથા શ્રી કે , જે.ચૌધરી, ઇન્ચા.પોલીસ...
લીંબડી બસ સ્ટેન્ડમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેન્ડ ખાતે એક બિનવારસી લાશ મળી આવી છે. આ લાશ યુવાનની હોવાનું...
Telangana Election 2023: तेलंगाना में भाजपा ने जारी की प्रत्याशियों की पांचवी सूची, 14 उम्मीदवारों का नाम शामिल
नई दिल्ली। आगामी तेलंगाना विधानसभा चुनाव के मद्देनजर भाजपा ने अपने प्रत्याशियों की...
आठ अपराधियों को किये जिलाबदर डीएम आजमगढ़।
जनपद आजमगढ़ में,8अपराधियों को किये जिलाबदर डीएम।मालूम होकि पुलिस अधीक्षक जनपद आजमगढ़ अनुराग आर्य...