શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શહેરની કલ્યાણપર ચોકડી પરથી એક ઇસમ 20 લીટર દેશી દારૂ સાથે ઝડપાયો
વલભીપુર શહેરમાં આવેલી કલ્યાણપર ચોકડી પરથી આજરોજ વલભીપુર પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી હતી તે દરમિયાન...
विपक्ष की दूसरी बैठक को लेकर एक्शन मोड में कांग्रेस, सिद्दरमैया और सुरजेवाला ने किया तैयारियों का निरीक्षण
Bengluru opposition Meet विपक्षी दलों के नेताओं की दूसरी बैठक को लेकर कांग्रेस एक्टिव मोड...
ડીસાના કાંટ નજીક જુગાર રમતાં ચાર શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસા તાલુકા પોલીસની ટીમ શનિવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે મળેલ...
Modi Cabinet News: एक्शन में पीएम मोदी कैबिनेट, सुबह से ही मंत्री संभालने लगे अपना-अपना काम |Aaj Tak
Modi Cabinet News: एक्शन में पीएम मोदी कैबिनेट, सुबह से ही मंत्री संभालने लगे अपना-अपना काम |Aaj Tak
গোলাঘাটত ৭ টা উন্নয়নমূলক প্ৰকল্পৰ শুভাৰম্ভ কৰে মন্ত্ৰী অজন্তা নেওগে
গোলাঘাটত পথ, উদ্যান, শ্মশান আৰু জাবৰ নিস্কাষণ প্ৰকল্পসহ ৭ টা উন্নয়নমূলক প্ৰকল্পৰ শুভাৰম্ভ...