શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'योग एक विद्या नहीं विज्ञान भी': अंतर्राष्ट्रीय योग दिवस पर श्रीनगर पहुंचे पीएम मोदी
भारत समेत पूरी दुनिया में शुक्रवार, 21 जून को अंतरराष्ट्रीय योग दिवस मनाया जा रहा है. योग दिवस सन...
મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ અમિત શાહની નજર અહીં ટકેલી, ઠાકરે માટે પડકાર
ગણેશ ઉત્સવના તહેવારને મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. તેને જોવા માટે હજારો લોકો...
গোলাঘাটত গণেশ চতুৰ্থী উদযাপন
গোলাঘাটৰ জোনাকী নগৰৰ ১৪২ নং চি আৰ পি এফৰ শিবিৰত গণেশ চতুৰ্থী উদযাপন কৰে । শিবিৰৰ গণেশ...
ક્રિષ્ના ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા 10મી ડિસેમ્બર 2022ના રોજ ચોથો બોલિવૂડ લિજેન્ડ એવોર્ડ 2022નું આયોજન કરવામાં આવશે
ડો.ક્રિષ્ના ચૌહાણ છેલ્લા 3 વર્ષથી 'બોલીવુડ લિજેન્ડ એવોર્ડ'નું ભવ્ય આયોજન કરી રહ્યા છે. હવે ચોથા...