શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર શહેરના શિવાલય કોમ્પલેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું
વલભીપુર શહેરના શિવાલય કોમ્પલેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું
ભાભરના અસાણા નજીક બે બાઇક ટકરાતાં એક યુવકનું મોત : બે યુવકો ઘાયલ
ભાભરના મીઠા-થરાદ હાઇવે પર ખારી પાલડી-અસાણા વચ્ચે મંગળવારે મોડી રાત્રે બે બાઈક સામ સામે ટકરાતા...
ગાંધીધામમાં પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા મેરેથોનનું આયોજન
*ગાંધીધામ ના ડી.પી.ટી મેદાન માં પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા 2023 ની પ્રથમ "મેરેથોન" નું આયોજન કરવામાં...
ગોધરા ટ્રેન સળગાવનાર આરોપીને સુપ્રીમ કોર્ટેથી મળ્યા જામીન, 17 વર્ષથી હતો જેલમાં કેદ
ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ સૌથી જઘન્ય અપરાધ હતો...