શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મેટ્રો ટનલનાં પહેલા દર્શન 40. 60 મીટર ટનલ તૈયાર.
મેટ્રો રેલના ભૂગર્ભ ટનલના નિર્માણ માટે 30 સપ્ટેમ્બરે કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન સુધીના 2. 8...
ડીસામાં નગરપાલિકાના વિવિધ સમિતિના 16 ચેરમેન અને ઉપપ્રમુખ સહીત 18 સભ્યોએ રાજીનામા આપતાં ચકચાર
ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતું આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવી ગયો છે....
कृषिमंत्री अब्दुल सत्तारानी मुस्लिमांच्या जमीनी हडपल्या, माजी खासदार चंद्रकांत खैरे यांची टिका
औरंगाबाद कृषीमंत्री अब्दुल सत्तार कुणालाही काही म्हणतात , जिल्हाधिकारी शांत का बसले असा सवाल...
Delhi Politics: Kejriwal जेल में, कहां गायब हैं Raghav Chadha ? Saurabh Bhardwaj ने दिया ये जवाब
Delhi Politics: Kejriwal जेल में, कहां गायब हैं Raghav Chadha ? Saurabh Bhardwaj ने दिया ये जवाब
সোণাৰিত আলফা স্বাধীনৰ সদস্যৰ আত্মসমৰ্পন
সোণাৰিত আলফা স্বাধীনৰ সদস্যৰ আত্মসমৰ্পন। আলফা স্বাধীনৰ সদস্য পংকজ গোঁহাই ওৰফে ভৈৰৱ অসমৰ...