🟡શ્રી તપસ્વી વિદ્યાલય ,દિયોદર માં યોજાશે સમર કેમ્પ..,,,આવો સમર કેમ્પમાં જઈએ... સર્જનાત્મક શક્તિ વિકસાવીએ...........................કોઈ પણ શાળા માં અભ્યાસ કરતું બાળક શ્રી તપસ્વી વિદ્યાલય માં સમર કેમ્પ માં ભાગ લઈ શકશે.. વેકેશનમાં ધીંગામસ્તી ને રખડપટ્ટી કરવાની તો સૌને ગમતી જ હોય, પણ તમને ખબર છે ને વેકેશન દરમિયાન જ તમારા ઘરની આસપાસમાં અવનવા સમર કેમ્પ યોજાતા હોય છે.આપના બાળક ને સમર કેમ્પ માં મૂકી સર્જનાત્મક શક્તિ નો વધારો કરી શકો છો.. ઉપરાંત તમારું વ્યક્તિત્વ પણ ખીલી ઊઠશે. ત્યારે દિયોદર ના આંગણે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય દિયોદર ખાતે તા.૦૩/૦૫/૨૪ અને તા.૦૪/૦૫/૨૪ ના રોજ સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાકે સમર કેમ્પ યોજાશે. જેમાં વિવિધ પ્રકાર ની પ્રવૃત્તિ કરવામાં આવશે. જેમાં પ્રાર્થના, માટીકામ, ડાન્સ, યોગ, પેપરકિટીંગ,વેસ્ટ માંથી બેસ્ટ ,સૂર્ય નમસ્કાર, તાર્કિટ રમતો, ફુગ્ગા ફોડ, બસ મેનર્સ એક્ટિવિટી, ઉંચી કુદ -- લાંબી કૂદ તેમજ વિવિધ પ્રકાર ની સમતુલન અને તાર્કિક રમતો માની તમારું વેકેશન રોમાંચક અને જ્ઞાનવર્ધક બનાવી શકો છો..