🟡શ્રી તપસ્વી વિદ્યાલય ,દિયોદર માં યોજાશે સમર કેમ્પ..,,,આવો સમર કેમ્પમાં જઈએ... સર્જનાત્મક શક્તિ વિકસાવીએ...........................કોઈ પણ શાળા માં અભ્યાસ કરતું બાળક શ્રી તપસ્વી વિદ્યાલય માં સમર કેમ્પ માં ભાગ લઈ શકશે.. વેકેશનમાં ધીંગામસ્તી ને રખડપટ્ટી કરવાની તો સૌને ગમતી જ હોય, પણ તમને ખબર છે ને વેકેશન દરમિયાન જ તમારા ઘરની આસપાસમાં અવનવા સમર કેમ્પ યોજાતા હોય છે.આપના બાળક ને સમર કેમ્પ માં મૂકી સર્જનાત્મક શક્તિ નો વધારો કરી શકો છો.. ઉપરાંત તમારું વ્યક્તિત્વ પણ ખીલી ઊઠશે. ત્યારે દિયોદર ના આંગણે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય દિયોદર ખાતે તા.૦૩/૦૫/૨૪ અને તા.૦૪/૦૫/૨૪ ના રોજ સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાકે સમર કેમ્પ યોજાશે. જેમાં વિવિધ પ્રકાર ની પ્રવૃત્તિ કરવામાં આવશે. જેમાં પ્રાર્થના, માટીકામ, ડાન્સ, યોગ, પેપરકિટીંગ,વેસ્ટ માંથી બેસ્ટ ,સૂર્ય નમસ્કાર, તાર્કિટ રમતો, ફુગ્ગા ફોડ, બસ મેનર્સ એક્ટિવિટી, ઉંચી કુદ -- લાંબી કૂદ તેમજ વિવિધ પ્રકાર ની સમતુલન અને તાર્કિક રમતો માની તમારું વેકેશન રોમાંચક અને જ્ઞાનવર્ધક બનાવી શકો છો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा में एक ओर स्टूडेंट ने सुसाइड किया, कमरे में नहीं था हैंगिंग डिवाइस, 24 घंटे में सुसाइड का दूसरा मामला
शहर के विज्ञान नगर थाना क्षेत्र एक कोचिंग स्टूडेंट ने सुसाइड कर लिया। 20 वर्षीय अभिषेक एमपी के...
राष्ट्रीय भजन गायक प्रकाश माली की भजन संध्या में उमड़ी भीड़
प्रताप स्टेडियम में नगरपालिका मण्डल के तत्वावधान में वीरों की गाथा एवं देशभक्ति भजनों का आयोजन...
आतड्यांचे शुद्धीकरण करणारे पदार्थ: पचनक्रिया निरोगी ठेवण्यासाठी आतड्यांची स्वच्छता सर्वात महत्त्वाची आहे, या पदार्थांचा आहारात समावेश करा.
संपूर्ण आरोग्यासाठी निरोगी आतडे खूप महत्वाचे आहे. तज्ज्ञांचे म्हणणे आहे की, आतडे नियमितपणे स्वच्छ...