પેટલાદ શહેરના રેલ્વે સ્ટેશન નજીક,સ્ટેશન ચોકી પાસે વડ નીચે ઈસ્માઈલભાઈ વ્હોરા સહિત યુવાનો દ્વારા પાણીની પરબ બનાવવામાં આવી છે. ઈસ્માઈલભાઈ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે હાલ ગરમીમા લોકોને ઠંડુ પાણી મળી રહે તે માટે નળ બેસાડી પાણીની પરબ બનાવવામા આવી છે. નિયમિત ચોખ્ખું પાણી ભરવામાં આવે છે. ડાયવર્ઝન રસ્તાને લઈને લોકોને તકલીફ પડતી હતી જેને કારણે ઈસ્માઈલભાઈ દ્વારા રસ્તો સૂચક બેનરો પણ બનાવવામાં આવ્યા હતા. ત્યારે કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર તેઓ અનેક પ્રકારના નાના-મોટા સેવાકીય કામો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલીના પનોતા પૂત્ર તેમજ પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા સાહેબના 69માં જન્મ દિવસની ભાવનાસભર ઉજવણી કરવામાં આવી.
જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબાર દ્વારા મૂકબધિર શાળા તેમજ અંધ કન્યા છાત્રાલયના બાળકોને...
ગાયત્રી મંદિર રોડ પરથી સોનાના દોરાની લૂંટ થતા ફરિયાદ
હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગાયત્રી મંદિર રોડ પરના ઓમ બંગ્લોઝ પાસેથી સોમવારે...
Mumbai Murder: मनोज साने ने सरस्वती की हत्या करने के बाद ली थी तस्वीरें, बदबू छुपाने को अपनाया था ये हथकंडा
Mumbai Live in Partner Murder Case मुंबई के 'लिव-इन पार्टनर' मर्डर केस में कई नए खुलासे हुए...