ભાજપ કાર્યાલય ના ઉદઘાટન પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ ના યુવાનો ને જોડવા બાબતના સંબોધન બાદ ડેરોલ સ્ટેશન ના કૃણાલ બ્રહ્મભટ્ટ દ્વારા મોબાઈલ ચાલુ રાખી મારે એક પ્રશ્ન પૂછવો છે તેમ કહીને જિલ્લા પ્રમુખ દ્વારા યુવાનોના પ્રશ્નમાં ભારે ઉદાસીનતા દાખવતા હોવાની ફરિયાદ કરી હતી વધુમાં ટોટો કંપનીના 600 જેટલા કામદારો કેટલાય સમયથી હડતાલ પર ઉતર્યા છે ત્યારે તેમજ સણસોલી ના યુવાનોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તે બાબતે તેમજ ડેરોલ સ્ટેશનના નાળામાં પાણી ભરાઈ ગયું હતું ત્યારે સતત આ બધા મુદ્દાઓમાં જિલ્લા પ્રમુખ સહિત તમામ હોદેદારો ને ટેલીફોન કરી ઘટતું કરવા અને મુલાકાત લેવા જણાવ્યું હતું તેમ છતાં પણ જિલ્લા પ્રમુખ કે કોઇ પણ હોદ્દેદાર આ સ્થળે ફરકયા ન હતા અને ચૂંટણી આવે ત્યારે યુવાનો તેઓને યાદ આવે છે અમોને મોદી સામે કોઇ વિરોધ નથી પણ આવા જીલ્લા પ્રમુખો સામે સખત વિરોધ છે તેવુ કહી જાહેરમાં બળાપો વ્યક્ત કર્યો હતો જે સમગ્ર કાલોલ નગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ એરપોર્ટ ખાતે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું
રાજકોટ એરપોર્ટ ખાતે પધારેલ અને ગુજરાતની મુલાકાતે આવેલ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરુણજીનું એરપોર્ટ...
જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે મનપાને ઘેરાવ કરવાની આપી
ચીમકી
જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે દબાણ હટાવ કામગીરીમાં શહેર કોંગ્રેસ
પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું...
ರಾಜ್ಯ ವಿಧಾನಮಂಡಲ ಅಧಿವೇಶನ ಜುಲೈ 21 ರವರೆಗೆ ವಿಸ್ತರಣೆ
ರಾಜ್ಯ ವಿಧಾನಮಂಡಲ ಅಧಿವೇಶನವನ್ನು ಜುಲೈ 21 ರವರೆಗೆ ವಿಸ್ತರಣೆ ಮಾಡಲಾಗಿದೆ. ಜುಲೈ 14 ರವರೆಗೆ 2 ವಾರಗಳ ಕಾಲ...
आज दोपहर 1 बजे गुनौर पहुंचेंगे भाजपा प्रदेश अध्यक्ष व खजुराहो सांसद विष्णु दत्त शर्मा
कार्यक्रम को लेकर तैयारियां हुई पूर्ण गुनौर मंडल प्रभारी अमिता बागरी ने लिया तैयारियों का जायजा
गुनौर : भाजपा प्रदेश अध्यक्ष व खजुराहो सांसद विष्णु दत्त शर्मा आज...