લખતરના મફતીયાપરામાં રહેતા યુવાનનો ઢવાણીયા દાદાના મંદિર પાસે પાનનો ગલ્લો છે. તેઓ તાજેતરમાં પાનના ગલ્લા પાસે ઉભા હતા. ત્યારે તેમના કૌટુંબીક ભાઈઓએ પાનનો ગલ્લો ચલાવવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી છરી અને પાઈપ વડે હુમલો કરી ધમકી આપી સોનાની વીંટી અને રોકડની લૂંટ ચલાવી હતી.લખતરના મફતીયાપરામાં રહેતા નરેન્દ્રભાઈ નાનજીભાઈ સોલંકીનો ઢવાણીયાદાદાના મંદિર પાસે પાનનો ગલ્લો છે. ગત તા. 10મીએ રાત્રે તેઓને લરખડીયા માતાજીના મંદિરે માંડવામાં જવાનુ હોવાથી પાનના ગલ્લા પાસે મિત્રની રાહ જોતા હતા. આ સમયે તેમના કૌટુંબીક ભાઈઓ મયુર પ્રવીણભાઈ સોલંકી, અમીત પ્રવીણભાઈ સોલંકી અને પ્રવીણ મગનભાઈ સોલંકી આવ્યા હતા અને નરેન્દ્રભાઈને અપશબ્દો કહેતા હતા.આ ઉપરાંત તારો ગલ્લો અહીંથી ઉપાડી લેજે, નહીંતર સળગાવી દઈશુ તેમ કહી ગલ્લો ચલાવવો હોય તો રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી અને પાઈપ અને છરી વડે નરેન્દ્રભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી સોનાની વીંટી અને રોકડા રૂ. 2500ની લૂંટ ચલાવી હતી અને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવમાં 108 દ્વારા નરેન્દ્રભાઈને સુરેન્દ્રનગર લઈ જવાયા હતા.બનાવની મારામારી અને લૂંટની કલમો સાથે નરેન્દ્રભાઈએ મયુર પ્રવીણભાઈ સોલંકી, અમીત પ્રવીણભાઈ સોલંકી અને પ્રવીણ મગનભાઈ સોલંકી સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એન.એ.ડાભી ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  BJP जिला कार्यसमिति की बैठकः डबल इंजन सरकार की जनकल्याणकारी योजनाओं को जन-जन तक पहुंचाए- डोगरा 
 
                      बूंदी। शहर के नैनवा रोड स्थित शगुन मैरिज गार्डन में सोमवार को भाजपा जिला कार्यसमिति की बैठक...
                  
    अलगाववादी अमृतपाल की गिरफ्तारी का इंतजार, धारा 144 लागू होने से घरों से कम निकल रहे लोग 
 
                      अमृतपाल की ‘वारिस पंजाब दे’ संगठन के प्रमुख के रूप में जिस रोडे गांव में दस्तारबंदी...
                  
   MCN NEWS| वैजापुरात गजानन महाराज प्रकट दिनानिमित्त त्रिदिवशीय भरगच्च कार्यक्रम 
 
                      MCN NEWS| वैजापुरात गजानन महाराज प्रकट दिनानिमित्त त्रिदिवशीय भरगच्च कार्यक्रम
                  
   जिले में "सांस अभियान" का संचालनआगामी 28 फरवरी तक होगा संचालित 
 
                      चिकित्सा एवं स्वास्थ्य विभाग की ओर से 5 वर्ष तक के समस्त बच्चों में निमोनिया की स्क्रीनिंग व उससे...
                  
   खेलो इण्डिया राइजिंग टेलेन्टआईडेंटिफिकेश का आयोजन 15 नवंबर से 
 
                      जिला खेलकूद प्रशिक्षण केन्द्र (खेल संकुल) में 15 से 17 नवंबर तक खेलों इण्डिया राइजिंग...
                  
   
  
  
  
  