આજરોજ સવારે 12:00 વાગ્યે પાણીની પરબનું ઓપનિંગ મે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી નીરૂબા રાજપૂતના વરદ હસ્તે બી.એસ.એફ ગેટ અમૂલ પાર્લર ની બાજુમાં કરવામાં આવ્યું,જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નીરુબા રાજપૂત , બી.એસ.એફ ડેપ્યુટી કમાન્ડરશ્રી શૈલેન્દ્ર યાદવશ્રી ,બી.એસ.એફ ના અધિકારીશ્રીઓ , પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના જિલ્લા htat ઉપાધ્યક્ષશ્રી સમરાજી ધાડિયા, જિલ્લા કોષાધ્યક્ષશ્રી ઉત્પલભાઈ કુલકર્ણી , પ્રા. શૈ.મહાસંઘ, દાંતીવાડાના પ્રમુખશ્રી વિજયભાઈ પટેલ ,મહામંત્રી પ્રકાશભાઈ વાઘેલા, ઉપાધ્યક્ષ શ્રી પ્રવિણભાઈ કાપડીયા , શ્રીનિકુલભાઈ કોરોટ ,crc શ્રી મનોજભાઈ મોદી,crc શ્રી કૌશિકભાઈ પટેલ ,crc શ્રીભાવેશભાઈ પંચાલ , અમૃતભાઈ ચૌહાણ, જયેશભાઈ પ્રણામી , નરેન્દ્રસિંહ પરમાર કારોબારી સભ્યો તાલુકાના htat આચાર્યશ્રીઓ , શિક્ષક ભાઈ બહેનોની પ્રેરક ઉપસ્થિતિમાં રહી. આ સેવાકીય કાર્યમાં સહભાગી થવા બદલ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, દાંતીવાડા તમામ મિત્રોનો આભાર માને છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરાના થાવર ગામેથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી ધાનેરા પોલીસ.
પોલીસ અધિક્ષકશ્રીની જીલ્લામાંથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત શ્રી...
Flood Situation In Balrampur: बलरामपुर में बढ़ा राप्ती का जलस्तर, बाढ़ के पानी की चपेट में आने से एक की मौत
बलरामपुर, मौसम का मिजाज दिनोंदिन बदल रहा है। मंगलवार को तेज बारिश के बाद बुधवार को बरसात थम गई।...
ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যানত বাৰ্ধক্য জনিত কাৰণত মৃত্যু এটি মতা গঁড়ৰ
ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যানত মতা গড়ৰ মৃত্যু। বাৰ্ধক্য জনিত কাৰণত মৃত্যু হৈছে গড়টোৰ৷ উদ্যান খনৰ পিছলামুখ...
মাজুলীৰ ঐতিহাসিক শ্রীশ্রী দক্ষিণ পাট সত্ৰত দিপাৱলী উৎসৱ পালন।
মাজুলীৰ ঐতিহাসিক শ্রীশ্রী দক্ষিণ পাট সত্ৰত দিপাৱলী উৎসৱ পালন।
બહુજન સમાજ પાટી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 4 વિધાનસભા ના ઉમેદવાર જાહેર કર્યા
બહુજન સમાજ પાટી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 4 વિધાનસભા ના ઉમેદવાર જાહેર કર્યા