Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે ઉમેદવાર પસંદ કરવામાં જાણે કાચુ કાપ્યુ છે જેના કારણે સાબરકાંઠા ઉપરાંત જૂનાગઢ, અમરેલી, વલસાડમાં ઉમેદવાર બદલવા માગ ઉઠી છે. સાથે સાથે ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં કેન્દ્રીય મંત્રી પરશોતમ રુપાલા સામે વિરોધ વંટોળ ઉઠ્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરી અન્યને ઉમેદવાર તરીકે જાહેર કરવા ક્ષત્રિયોએ મોરચો માંડયો છે. અગાઉ વિરોધ વકરતા જ ભાજપે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર બદલવા પડયા હતાં. ભાજપ હાઇકમાન્ડે સ્પષ્ટ વલણ અખત્યાર કર્યું છે કે, હવે કોઇપણ ભોગે જાહેર કરેલાં ઉમેદવાર નહી બદલાય. ખુદ ભાજપના પ્રદેશ નેતાઓ માની રહ્યા છે કે, જો ઉમેદવાર બદલવામાં આવશે તો ભાજપને પાટીદાર સહિત અન્ય સમુદાયની નારાજગી વ્હોરવી પડી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तुळापूर फाटा परिसरात जोरदार पाऊस, पुणे नगर महामार्गावर साचले मोठ्या प्रमाणावर पाणी
तुळापूर फाटा परिसरात जोरदार पाऊस, पुणे नगर महामार्गावर साचले मोठ्या प्रमाणावर पाणी
Delhi Sakshi Murder Case: साहिल की पुलिस रिमांड तीन दिन बढ़ी, साक्षी हत्याकांड से जल्द उठेगा पर्दा
बाहरी दिल्ली के शाहबाद डेरी इलाके में हुए साक्षी हत्याकांड के आरोपी साहिल खान की पुलिस रिमांड...
આપ પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવમાં આવ્યું I Divyang News
આપ પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવમાં આવ્યું I Divyang News
ધ્રાંગધ્રા ભગવતધામ ખાતે ફ્રિ નિદાન કેમ્પ યોજાયો
ધ્રાંગધ્રા ભગવતધામ ખાતે ફ્રિ નિદાન કેમ્પ યોજાયો
GRP এ উদ্ধাৰ কৰি আটক কৰিছে ৰয়ক২৯ জুনৰ পৰা পলাতক হৈ আছিল OC ৰয়।বৰ্তমান সুস্থিৰ বিমান ৰয়।
GRP এ উদ্ধাৰ কৰি আটক কৰিছে ৰয়ক২৯ জুনৰ পৰা পলাতক হৈ আছিল OC ৰয়।বৰ্তমান সুস্থিৰ বিমান ৰয়।