Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે ઉમેદવાર પસંદ કરવામાં જાણે કાચુ કાપ્યુ છે જેના કારણે સાબરકાંઠા ઉપરાંત જૂનાગઢ, અમરેલી, વલસાડમાં ઉમેદવાર બદલવા માગ ઉઠી છે. સાથે સાથે ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં કેન્દ્રીય મંત્રી પરશોતમ રુપાલા સામે વિરોધ વંટોળ ઉઠ્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરી અન્યને ઉમેદવાર તરીકે જાહેર કરવા ક્ષત્રિયોએ મોરચો માંડયો છે. અગાઉ વિરોધ વકરતા જ ભાજપે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર બદલવા પડયા હતાં. ભાજપ હાઇકમાન્ડે સ્પષ્ટ વલણ અખત્યાર કર્યું છે કે, હવે કોઇપણ ભોગે જાહેર કરેલાં ઉમેદવાર નહી બદલાય. ખુદ ભાજપના પ્રદેશ નેતાઓ માની રહ્યા છે કે, જો ઉમેદવાર બદલવામાં આવશે તો ભાજપને પાટીદાર સહિત અન્ય સમુદાયની નારાજગી વ્હોરવી પડી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Raksha Bandhan 2023: रक्षा बंधन का क्या है शुभ मुहूर्त? कब बांधे भाई को राखी?। Rakhi Date
Raksha Bandhan 2023: रक्षा बंधन का क्या है शुभ मुहूर्त? कब बांधे भाई को राखी?। Rakhi Date
Tamilnadu ની Gang ને PCB એ ઝડપી પાડી
Tamilnadu ની Gang ને PCB એ ઝડપી પાડી
Buddha और Jain धर्म के समकालीन Ajivik क्यों ख़त्म हो गए? | Tarikh E621
Buddha और Jain धर्म के समकालीन Ajivik क्यों ख़त्म हो गए? | Tarikh E621
બનાસકાંઠા: જુના ડીસા હાઇવે પર અકસ્માતની ઘટના
બનાસકાંઠા: જુના ડીસા હાઇવે પર અકસ્માતની ઘટના
অইল কতৃপক্ষই মৰাণ অইল ইণ্ডিয়া উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়খন বন্ধ কৰাৰ ষড়যন্ত্ৰ
অইল কতৃপক্ষই মৰাণ অইল ইণ্ডিয়া উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়খন বন্ধ কৰাৰ ষড়যন্ত্ৰ