Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે ઉમેદવાર પસંદ કરવામાં જાણે કાચુ કાપ્યુ છે જેના કારણે સાબરકાંઠા ઉપરાંત જૂનાગઢ, અમરેલી, વલસાડમાં ઉમેદવાર બદલવા માગ ઉઠી છે. સાથે સાથે ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં કેન્દ્રીય મંત્રી પરશોતમ રુપાલા સામે વિરોધ વંટોળ ઉઠ્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરી અન્યને ઉમેદવાર તરીકે જાહેર કરવા ક્ષત્રિયોએ મોરચો માંડયો છે. અગાઉ વિરોધ વકરતા જ ભાજપે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર બદલવા પડયા હતાં. ભાજપ હાઇકમાન્ડે સ્પષ્ટ વલણ અખત્યાર કર્યું છે કે, હવે કોઇપણ ભોગે જાહેર કરેલાં ઉમેદવાર નહી બદલાય. ખુદ ભાજપના પ્રદેશ નેતાઓ માની રહ્યા છે કે, જો ઉમેદવાર બદલવામાં આવશે તો ભાજપને પાટીદાર સહિત અન્ય સમુદાયની નારાજગી વ્હોરવી પડી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'वे चीन का नाम लेने से डरते हैं', अरुणाचल प्रदेश में 30 स्थानों के नाम बदलने पर कांग्रेस ने मोदी सरकार को घेरा
नई दिल्ली। कांग्रेस के वरिष्ठ नेता और सांसद मनीष तिवारी ने अरुणाचल प्रदेश में 30 स्थानों के...
गेवराईत शिवाजी महाराजांचा पुतळा उभारणारच @news23marathi
गेवराईत शिवाजी महाराजांचा पुतळा उभारणारच @news23marathi
એસ.ટી.બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો
પાટડી તાલુકાનાં માલવણ-ખેરવા ગામ વચ્ચે એસ.ટી.બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં એક...
Lok Sabha Election 2024: 200 सभाएं पूरी होने पर Mukesh Sahni औरTejashwi Yadav ने काटा केक
Lok Sabha Election 2024: 200 सभाएं पूरी होने पर Mukesh Sahni औरTejashwi Yadav ने काटा केक
74મો પ્રજાસત્તાક દિન વડાલી ખાતે ઉજવાયો
વડાલી ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઇ ઉધોગ, સેવા અને કૃષિક્ષેત્રના સમતોલનથી વિકાસની...