નટવરગઢ ગામે શુક્રવારે રાત્રે ૫૦થી વધુ બકરી અને ઘેટી ભરેલું આઈશર મળી આવ્યું હતું. ગ્રામજનોએ આઈસર ચાલક સહિત ૩થી ૪ શખ્સોને ઝડપી પાડીને લીંબડી પોલીસને જાણ કરી હતી. જેથી લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આઈશર ચાલક મોહિન યાકૂબ ઓડ (રહે. ખેડા), રણછોડભાઈ ભરવાડ (રહે. ખેડા) સહિત અન્ય લોકોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ બકરી અને ઘેટી ભરેલુ આઈશર મુળી તાલુકાના ખાટડી ગામના કમાભાઈ ધુધાભાઈ ખાંભલા (રબારી) જેઓની પોતાની માલિકની ૪૫ બકરીઓ તથા ૯ ઘેટી ભરીને જેને નિભાવવા માટે માતર તાલુકાના હરિયાળા ગામે લઈ જવામાં આવી રહ્યા હતા. તે સમયે તેઓ રસ્તો ભુલવાના કારણે નટવરગઢ ગામમાં ઘુસી ગયા હતા. જ્યાં ગામના લોકોને શંકાસ્પદ લાગતા તેમણે આઈશરને રોકી રાખી હતી. જેથી પોલીસે સાચા માલિકની ઓળખ ના થાય ત્યાં સુધી પશુઓને મહાજન પાંજરાપોળ ખાતે મોકલી આપી છે અને આઈશર ચાલક તેમજ અન્ય બેથી ત્રણ શખ્સોને નજર કેદ રાખીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোৱালপাৰাৰ বিভিন্ন অঞ্চলত নিশা বনৰীয়া হাতীৰ তাণ্ডৱ
গোৱালপাৰাৰ বিভিন্ন অঞ্চলত নিশা বনৰীয়া হাতীৰ তাণ্ডৱ
સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરના સ્વામી પરમ પ્રકાશસ્વામીનું અંદાજે 80 વર્ષની ઉમરે હાર્ટએટેકથી મોત નીપજ્યું
સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરના સ્વામી પરમ પ્રકાશસ્વામીનું અંદાજે 80 વર્ષની ઉમરે હાર્ટએટેકથી...
জৰাসৰ নৈৰ গৰাখহনীয়াই বিপৰ্য়ই আনিছে কেইবাখনো গাওঁত কেইবাশ বিঘা মাটি গৈছে জৰাসৰ নদীৰ গৰাখহনীয়া কবলত
জৰাসৰ নৈৰ গৰাখহনীয়াই বিপৰ্য়ই আনিছে কেইবাখনো গাওঁত কেইবাশ বিঘা মাটি গৈছে জৰাসৰ নদীৰ গৰাখহনীয়া...
‘मेरे भाई ने मेरे साथ धोखा कर दिया’, सांसद हरीश मीना पर नमोनारायण ने लगाया आरोप
राजस्थान में उपचुनाव को लेकर सियासी पारा बढ़ने लगा है। भाजपा ने 7 विधानसभा सीटों में 6 पर...
CIDF আঁচনিৰ ক্ষেত্ৰত নিজকে ধোঁৱা তুলসীৰ পাত সজাব বিচাৰিছে মন্ত্ৰী অজন্তা নেওগেঃ কৃষক মুক্তি সংগ্ৰাম সমিতি
CIDF আঁচনিৰ ক্ষেত্ৰত নিজকে ধোঁৱা তুলসীৰ পাত সজাব বিচাৰিছে মন্ত্ৰী অজন্তা নেওগেঃ কৃষক মুক্তি...