સજજનપુર નીશાળ ની બાજુમા જાહેર મા અમુક ઇસમો જાહેર મા ગજીપાના વડે પૈસા ની હારજીત નો જુગાર રમે છે જે હકીકત આધારે જુગારની રેઇડ કરતા કુલ -10 આરોપીઓ પકડાઇ ગયેલ.જેમા(1) જયતીભાઇ ઇશ્વરભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.51 (2) હરેશભાઇ રતીલાલ મેથાણીયા જાતે પટેલ ઉવ.4 (3)વાસુદેવભાઈ ડાયાભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.51 (4) મયુરભાઇ નારણભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.34(5) જીતેન્દ્રભાઇ મોહનભાઇ મેથાણીયા ઉવ.પર(6) ધનશ્યામભાઇ ચંદુભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.34(7) અમૃતભાઇ દેવકરણભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.40(8) રમણીકભાઇ કેશવજીભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.51 (9) મૌલીકભાઇ નગીનભાઇ મૈથાણીયા જાતે પટેલ ઉવ.29(10) વીજયભાઇ ચંદુભાઈ મેથાણીયા જાતે પટેલ ઉવ.40 તમામ રહે. ગામ સજનપુર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વિગેરે મુજબના આરોપીઓ પાસે થી રોકડા કુલ રોકડા રૂ.12,560/- તથા મોબાઇલ ફોન નંગ 10 કુલ કી.રૂ.50,000/-તથા મળી કુલ મુદામાલ કિ.રૂ.62,560/- ના મુદામાલ સાથે પકડાઇ જતા પ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટેના સીની.પો.સબ.ઇન્સ.એન.એચ.ચુડાસમા તથા પો.હેડ.કોન્સ.કુલદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ.સંજયભાઇ પાઠક તથા પો.કોન્સ.ભરતભાઇ સાબરીયા તથા પો.કોન્સ.પરાક્રમસિંહ ઝાલા તથા પો.કોન્સ. વિક્રમભાઇ રબારી વિગેરે એમ વિગેરે સ્ટાફ દ્વારા કામગીરી કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદમાં પોલીસકર્મીઓએ મારમાર્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું,જરૂરી કાર્યવાહી કરવાની માંગ..
બોટાદમાં પોલીસકર્મીઓએ મારમાર્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું,જરૂરી કાર્યવાહી કરવાની માંગ..
પાલનપુર એલસીબી પોલીસે મોબાઇલ ફોન સાથે પકડી પાડેલ એક ઈસમને અંબાજી વિસ્તારમાંથી
પાલનપુર એલસીબી પોલીસ મોબાઇલ ફોન સાથે પકડી પાડેલ એક ઈસમને અંબાજીવિસ્તારમાંથી
ન્યુ ક્લોથ કાપડના વેપારીઓ સાથે કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર એક ઈસમની એસઆઈ ટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે
ન્યુ ક્લોથ કાપડના વેપારીઓ સાથે કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર એક ઈસમની એસઆઈ ટી દ્વારા ધરપકડ કરવામાં આવી...
આજે સાંજે 5 કલાકે ડેમના 23 દરવાજા 2.15 મીટર સુધી ખોલીને 3,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે.
સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ
આજે સાંજે 5 કલાકે ડેમના 23 દરવાજા 2.15 મીટર સુધી ખોલીને 3,50,000...
PM Modi Visit Singapore: पीएम मोदी की सिंगापुर यात्रा ऐतिहासिक संबंधों में नया अध्याय | Aaj Tak
PM Modi Visit Singapore: पीएम मोदी की सिंगापुर यात्रा ऐतिहासिक संबंधों में नया अध्याय | Aaj Tak