સજજનપુર નીશાળ ની બાજુમા જાહેર મા અમુક ઇસમો જાહેર મા ગજીપાના વડે પૈસા ની હારજીત નો જુગાર રમે છે જે હકીકત આધારે જુગારની રેઇડ કરતા કુલ -10 આરોપીઓ પકડાઇ ગયેલ.જેમા(1) જયતીભાઇ ઇશ્વરભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.51 (2) હરેશભાઇ રતીલાલ મેથાણીયા જાતે પટેલ ઉવ.4 (3)વાસુદેવભાઈ ડાયાભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.51 (4) મયુરભાઇ નારણભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.34(5) જીતેન્દ્રભાઇ મોહનભાઇ મેથાણીયા ઉવ.પર(6) ધનશ્યામભાઇ ચંદુભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.34(7) અમૃતભાઇ દેવકરણભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.40(8) રમણીકભાઇ કેશવજીભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.51 (9) મૌલીકભાઇ નગીનભાઇ મૈથાણીયા જાતે પટેલ ઉવ.29(10) વીજયભાઇ ચંદુભાઈ મેથાણીયા જાતે પટેલ ઉવ.40 તમામ રહે. ગામ સજનપુર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વિગેરે મુજબના આરોપીઓ પાસે થી રોકડા કુલ રોકડા રૂ.12,560/- તથા મોબાઇલ ફોન નંગ 10 કુલ કી.રૂ.50,000/-તથા મળી કુલ મુદામાલ કિ.રૂ.62,560/- ના મુદામાલ સાથે પકડાઇ જતા પ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટેના સીની.પો.સબ.ઇન્સ.એન.એચ.ચુડાસમા તથા પો.હેડ.કોન્સ.કુલદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ.સંજયભાઇ પાઠક તથા પો.કોન્સ.ભરતભાઇ સાબરીયા તથા પો.કોન્સ.પરાક્રમસિંહ ઝાલા તથા પો.કોન્સ. વિક્રમભાઇ રબારી વિગેરે એમ વિગેરે સ્ટાફ દ્વારા કામગીરી કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝાલોદ નગરની સુરક્ષા વધારવાના હેતુથી નગરમાં વધુ 2 પોલીસ પોઇન્ટ મૂકવામાં આવ્યા
ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર ચોરી છેડતી અને મારામારી જેવા...
লোকসভা নিৰ্বাচনৰ প্ৰাকমূহূৰ্তত বিজেপিত বৃহত যোগদান কাৰ্যসূচী।
লোকসভা নিৰ্বাচনৰ প্ৰাকমূহূৰ্তত বিজেপিত বৃহত যোগদান কাৰ্যসূচী।
প্ৰাক্তন মন্ত্ৰী বিস্মিতা...
जिल्हाप्रमुख कोंडे मुख्यमंत्री शिंदे गटात
पुणे जिल्ह्यात शिवसेनेला आणखी एक धक्का बसला आहे शिवसेनेचे पुणे जिल्हा प्रमुख रमेश कोंडे यांनी...
ગોતરકા ગામે તલાટી ઉપર થયેલ હુમલા મામલે તલાટી મંડળ દ્વારા અસામાજિક તત્વો વિરોધ આવેદનપત્ર આપ્યું
ગોતરકા ગામે તલાટી ઉપર થયેલ હુમલા મામલે તલાટી મંડળ દ્વારા અસામાજિક તત્વો વિરોધ આવેદનપત્ર આપ્યું...