ધ્રાંગધ્રા સીટી પોલીસે શક્તિ ચોક રોડ પર કારદાર ગુલ્ફી ગલીના ખાંચામાં વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા એક શખ્સને રોકડ રકમ 2600 સાથે સીટી પોલીસે ઝડપી પાડી જુગાર ધારા મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા ડો ગિરીશ પંડ્યાની સૂચનાથી ધાંગધ્રા ડી,વાય,એસ,પી જે,ડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટાફ અસ્લમખાન મલેક, સરફરાજભાઈ મલેક,પ્રતાપસિંહ, સંજયભાઈ મુંધવા,સહિત સ્ટાફ ધ્રાંગધ્રા ટાઉનમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે શક્તિ ચોક પોલીસ ચોકી પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળેલ કે કારદાર ગુલ્ફી વાળાના ડેલાના ખાંચા પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા આરોપી કાનાભાઈ જીવાભાઇ કોળી રહે ધ્રાંગધ્રા વાળાને પકડી તલાસી લેતા તેની પાસેથી વરલી મટકા ની આંકડા ની ચીઠીઓ મળી આવી હતી અને રોકડા રૂપિયા 2600 મળી કુલ મુદ્દામલ કબજે કરી આરોપી વિરૂદ્ધ વરલી મટકાનો જુગાર ધારા મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી ધ્રાંગધ્રા સીટી પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
“ग़ुस्सा है” क्यों बोली Manipur की ‘इमा’? Loksabha Election | Narendra Modi | Amit Shah
“ग़ुस्सा है” क्यों बोली Manipur की ‘इमा’? Loksabha Election | Narendra...
COP28 में INDIA और CHINA किस मुद्दे पर आए साथ? (BBC Duniya with Sarika) (BBC Hindi)
COP28 में INDIA और CHINA किस मुद्दे पर आए साथ? (BBC Duniya with Sarika) (BBC Hindi)
अमित ठाकरेंची आदित्य ठाकरेंवर टीका, म्हणाले | MNS Amit Thackeray ON Aditya Thackeray | Maharashtra
अमित ठाकरेंची आदित्य ठाकरेंवर टीका, म्हणाले | MNS Amit Thackeray ON Aditya Thackeray | Maharashtra
आरंभ सेवाभावी संस्थेच्या वतीने नालंदा बुद्ध विहार आजेगांव येथे वृक्षारोपण
सेनगांव तालुक्यातील आजेगांव या ठिकाणी आज दिनांक 25 सप्टेंबर रोजी स्वर्गीय भिकाजी रामजी भुक्तर...
बीडच्या ऐतिहासिक भोईराज गणेश मंडळाच्या मिरवणुकीच्या आरती डॉ योगेश क्षिरसागर यांच्या हस्ते संपन्न
बीडच्या ऐतिहासिक भोईराज गणेश मंडळाच्या मिरवणुकीच्या आरती डॉ योगेश क्षिरसागर यांच्या हस्ते संपन्न