પેટલાદ તાલુકાના મોરડ ગામમાં જવાના બિસ્માર રસ્તાને કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં જવાના મુખ્ય માર્ગ ઉપર મોટા ખાડા પડી ગયા છે. જેને કારણે આ વિસ્તારમાંથી અવરજવર કરતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રાથમિક શાળામાં આવતા બાળકો,શિક્ષકો તેમજ ગામ લોકોને પણ બિસ્મર રસ્તાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર દ્વારા મુખ્ય માર્ગ ઉપર મોટા ખાડા પૂરવામાં આવે તે જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
১ নৱেম্বৰত মুকলি হ’ব ব্ৰহ্মপুত্ৰৰ ওপৰত নিৰ্মিত দ্বিতীয় কলিয়া ভোমোৰা দলং
অহা ১ নৱেম্বৰৰ পৰা তেজপুৰ-নগাঁও সংযোগী ব্ৰহ্মপুত্ৰৰ ওপৰত নিৰ্মিত দ্বিতীয়খন দলঙেৰে যাতায়াত আৰম্ভ...
কিষানগঞ্জৰ বৃদ্ধা কালিৰ মহিমা অনন্য। কোৱা হয় যে এই কলি মন্দিৰ এটা প্ৰমাণিত আৰু জাগ্ৰত মন্দিৰ। ইয়াত উপাসকসকলৰ সকলো ইচ্ছা পূৰণ হয়।
খবৰটো দুদিন পুৰনা , কিন্তু প্ৰাসংগিক ।
◾কিষানগঞ্জৰ বৃদ্ধা কালিৰ মহিমা অনন্য। কোৱা হয় যে...
भिम शक्ती तालुकाध्यक्षपदी यांची नियुक्ती
हिंगोली भिम शक्ती पार्टीच्या औंढा नागनाथ तालुक्यासाठी युवा तालुकाध्यक्षपदी निवृत्ती उर्फ बाळुभाऊ...
ભુંભલી ૬૬ કે.વી સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ૧૧ કે.વી ફીડરો પર ૯ કલાક વીજ પુરવઠો બંધ રહેશે
ભુંભલી ૬૬ કે.વી સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ૧૧ કે.વી ફીડરો પર ૯ કલાક વીજ પુરવઠો બંધ રહેશે
Ram Mandir Temple Politics: 'हमने भी राम मंदिर बनाए लेकिन...', वोट बैंक पॉलिटिक्स को लेकर CM बघेल ने BJP पर साधा निशाना
Ram Mandir Temple Politics। उत्तर प्रदेश के अयोध्या में बन रहे भव्य राम मंदिर का जल्द ही...