પેટલાદ તાલુકાના મોરડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 23 માર્ચના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગતસિંહ, રાજગુરુ અને શુખદેવને 23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. વીર પુરુષોએ દેશ માટે તેમની જાન કુરબાન કરી દીધી હતી. જે દિવસને "શહીદ દિન" તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા શાળામા "પંચકુંડી યજ્ઞ "યોજાયો હતો. શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો,ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
ডিব্ৰুগড়ত যুৱকৰ তেজেৰে ৰাঙলী হল গণেশ পূজা বিসৰ্জনস্থলী!
ডিব্ৰুগড়ত যুৱকৰ তেজেৰে ৰাঙলী হল গণেশ পূজা বিসৰ্জনস্থলী!
Nehru Memorial का नाम बदले जाने पर Congress ने PM Modi पर बोला हमला, कही ये बात | Hindi News
Nehru Memorial का नाम बदले जाने पर Congress ने PM Modi पर बोला हमला, कही ये बात | Hindi News
King Kobra Snakes Viral Video: नागाची 25 पिलं एकाच वेळी पाहिली आहेत?
King Kobra Snakes Viral Video: नागाची 25 पिलं एकाच वेळी पाहिली आहेत?