પેટલાદ તાલુકાના મોરડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 23 માર્ચના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગતસિંહ, રાજગુરુ અને શુખદેવને 23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. વીર પુરુષોએ દેશ માટે તેમની જાન કુરબાન કરી દીધી હતી. જે દિવસને "શહીદ દિન" તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા શાળામા "પંચકુંડી યજ્ઞ "યોજાયો હતો. શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો,ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
America Election Latest Update: अमेरिका में भारतीय समुदाय इस बार किसे वोट देगा? | Donald Trump
America Election Latest Update: अमेरिका में भारतीय समुदाय इस बार किसे वोट देगा? | Donald Trump
iOS 17.5 Beta Update: Apple ने पेश किया नया ओएस अपडेट, FaceTime में जुड़ा एक खास फीचर
एपल ने अपने ग्राहकों के लिए iOS 17.5 बीटा अपडेट ( iOS 17.5 beta update) रोलआउट करना शुरू कर दिया...
कांग्रेस नेता गोविंद सिंह डोटासरा ने बता दिया कि आखिर क्यों किरोड़ीलाल मीणा ने दिया इस्तीफा
पीसीसी चीफ गोविंद सिंह डोटासरा ने सीकर में भाजपा पर निशाना साधा. डोटासरा ने कहा कि भाजपा में...
जब चुनाव आयोग के फ्लाइंग स्क्वाड ने ली कर्नाटक के सीएम की कार की तलाशी।
कर्नाटक में विधानसभा चुनाव का बिगुल बज चुका है। चुनाव आयोग ने मतदान और इसके नतीजे की तारीख का...