પેટલાદ તાલુકાના મોરડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 23 માર્ચના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગતસિંહ, રાજગુરુ અને શુખદેવને 23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. વીર પુરુષોએ દેશ માટે તેમની જાન કુરબાન કરી દીધી હતી. જે દિવસને "શહીદ દિન" તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા શાળામા "પંચકુંડી યજ્ઞ "યોજાયો હતો. શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો,ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  आयुष्मान भारत दिवस के अवसर पर सोनारी में वाॅकथाॅन।  
 
                      आयुष्मान भारत दिवस के अवसर पर सोनारी में पदयात्रा।प्रधानमंत्री जन आरोग्य योजना के तहत...
                  
   મહુવા સુગરના મિલના કેમ્પસમાં ચેરમેન માનસિંહ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.  
 
                      વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઉજવણીના ભાગરૂપે મહુવા સુગરમિલના ચેરમેન માનસિંહ પટેલની ઉપસ્થિતિમાં...
                  
   श्री गोकरूणा चातुर्मास आराधना महोत्सव 
 
                       
 
श्री गोकरूणा चातुर्मास आराधना महोत्सव
 
कोली समाज ने संत सत्कार समारोह में...
                  
   Nifty-Bank Nifty Trade Setup: इस समय बाजार क्यों दे रहा है ऐसे संकेत? छोटे Dips में कर लें Buy? 
 
                      Nifty-Bank Nifty Trade Setup: इस समय बाजार क्यों दे रहा है ऐसे संकेत? छोटे Dips में कर लें Buy?
                  
   
  
  
  
  