પેટલાદ તાલુકાના મોરડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 23 માર્ચના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગતસિંહ, રાજગુરુ અને શુખદેવને 23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. વીર પુરુષોએ દેશ માટે તેમની જાન કુરબાન કરી દીધી હતી. જે દિવસને "શહીદ દિન" તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા શાળામા "પંચકુંડી યજ્ઞ "યોજાયો હતો. શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો,ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આમ આદમી પાર્ટી દ્વારા મીટીંગ યોજાઈ
ચોટીલા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર રાજુભાઈ કરપડા ચુંટણી પ્રચાર નાં શ્રી ગણેશ...
Bajaj Finance Share Under Pressure | 4% की गिरावट के बाद आएगी Recovery? | Stocks Of The Day
Bajaj Finance Share Under Pressure | 4% की गिरावट के बाद आएगी Recovery? | Stocks Of The Day
બાબરા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન
બાબરા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન
સુરતના અમરોલીમાં તેલના ડબ્બાની ચોરી સમગ્ર ઘટના CCTV માં કેદ
સુરતના અમરોલીમાં તેલના ડબ્બાની ચોરી સમગ્ર ઘટના CCTV માં કેદ
बीते दिन Bihar में सत्ता परिवर्तन, आज Rahul Gandhi वहां पहुंच क्या बोले? INDIA Alliance
बीते दिन Bihar में सत्ता परिवर्तन, आज Rahul Gandhi वहां पहुंच क्या बोले? INDIA Alliance