પેટલાદ તાલુકાના મોરડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 23 માર્ચના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગતસિંહ, રાજગુરુ અને શુખદેવને 23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. વીર પુરુષોએ દેશ માટે તેમની જાન કુરબાન કરી દીધી હતી. જે દિવસને "શહીદ દિન" તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા શાળામા "પંચકુંડી યજ્ઞ "યોજાયો હતો. શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો,ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રસાદને લઈ ભક્તોનો ગુસ્સો ફુટયો...
ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે...
એક રંગ એક લહુ એકતા નો પ્રતીક,અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, all INDIA VOICE
એક રંગ એક લહુ એકતા નો પ્રતીક,અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, all INDIA VOICE
જુના પીપળીયા પાસે અજાણ્યા વાહને બાઈક ચાલકને હડફેટે લેતા સારવાર માટે હોસ્પિટલમાં
જુના પીપળીયા પાસે અજાણ્યા વાહને આદીવાસી ને હડફેટે લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો...
शादी समारोह में खाना खाने के बाद 200 से ज्यादा लोग हुए बीमार, अस्पताल में कम पड़ी जगह
MP में शादी समारोह में खाना खाने के बाद 200 से ज्यादा लोग हुए बीमार, अस्पताल में कम पड़ी जगह, मची...
Mukesh Ambani Death Threat: मुकेश अंबानी को जान से मारने की धमकी, ई-मेल पर मांगे 20 करोड़ रुपये; मामला दर्ज
Mukesh Ambani Death Threat रिलायंस इंडस्ट्रीज के चेयरमैन मुकेश अंबानी को जान से मारने की...