પેટલાદ તાલુકાના મોરડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 23 માર્ચના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગતસિંહ, રાજગુરુ અને શુખદેવને 23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. વીર પુરુષોએ દેશ માટે તેમની જાન કુરબાન કરી દીધી હતી. જે દિવસને "શહીદ દિન" તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા શાળામા "પંચકુંડી યજ્ઞ "યોજાયો હતો. શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો,ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটৰ টিকিৰ গেছ এজেঞ্চিত যোগান বিভাগৰ অভিযান ৷
ৰন্ধন গেছক লৈ জনসাধাৰণৰ মূৰত কোনে দিছে মাধমাৰ । গেছৰ বটলিং ফেক্টৰীত নিৰ্ধাৰিত গেছতকৈ কম গেছ ভৰাই...
જાફરાબાદનો દરીયો તોફાની:૮૦૦ બોટ બંદર ઉપર પાછી બોલાવાય
જાફરાબાદનો દરીયો તોફાની:૮૦૦ બોટ બંદર ઉપર પાછી બોલાવાય
भारतीय नौसेना के जहाज 'खंजर' ने बंगाल की खाड़ी में फंसे तीन जहाजों को बचाया, 36 मछुआरों का किया रेस्क्यू
चेन्नई, भारतीय नौसेना जहाज 'खंजर' ने बंगाल की खाड़ी से 36 मछुआरों का रेस्क्यू किया। ये सभी मछुआरे...
'थर्ड फ्रंट नहीं, अब मेन फ्रंट बनेगा', 3 दिवसीय दिल्ली दौरे के बाद बोले Nitish Kumar
'थर्ड फ्रंट नहीं, अब मेन फ्रंट बनेगा', 3 दिवसीय दिल्ली दौरे के बाद बोले Nitish Kumar