પેટલાદ તાલુકાના મોરડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 23 માર્ચના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગતસિંહ, રાજગુરુ અને શુખદેવને 23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. વીર પુરુષોએ દેશ માટે તેમની જાન કુરબાન કરી દીધી હતી. જે દિવસને "શહીદ દિન" તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા શાળામા "પંચકુંડી યજ્ઞ "યોજાયો હતો. શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો,ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सीए इंटरमीडिएट परीक्षा में कोटा की आकांक्षा हाड़ा सिटी टॉपर बनी
इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटेंट ऑफ इंडिया द्वारा सीए फाउंडेशन और सीए इंटरमीडिएट सितंबर 2024...
NCP અને કોંગ્રેસ નુ ગઠબંધન નહી થાયતો ધારીને મળશે વધુ એક ઉમેદવાર:-નારાજ દાવેદાર બનશે એન.સી.પી ઉમેદવાર
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારમાં રાજકીય પાર્ટીઓમાં દાવેદારી કરનાર દાવેદારોની અવગણના...
गिनीज वर्ल्ड रिकॉर्ड के लिए सोनारी में बिहु अखाड़ा
गिनीज वर्ल्ड रिकॉर्ड के लिए सोनारी में बिहु अखाड़ा।
गुवाहाटी में 14 अप्रैल को गिनीज वर्ल्ड...
રાધનપુર-ભાભર હાઇવે પર મસમોટા ખાડા અકસ્માતને આમંત્રણ | SatyaNirbhay News Channel
રાધનપુર-ભાભર હાઇવે પર મસમોટા ખાડા અકસ્માતને આમંત્રણ | SatyaNirbhay News Channel
હળવદમાં મા શણેશ્ચર મહાદેવ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
રોટરી ક્લબ ઓફ હળવદ અને શ્રી શણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ હળવદ દ્વારા આયોજિત આજરોજ હળવદ માં શ્રી...