પેટલાદ તાલુકાના મોરડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 23 માર્ચના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગતસિંહ, રાજગુરુ અને શુખદેવને 23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. વીર પુરુષોએ દેશ માટે તેમની જાન કુરબાન કરી દીધી હતી. જે દિવસને "શહીદ દિન" તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા શાળામા "પંચકુંડી યજ્ઞ "યોજાયો હતો. શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો,ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા પડતર માંગોને લઇ મહારેલી કાઢી આવેદન અપાયું
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ગુજરાત રાજ્ય...
समाजहित अभियान प्रतिष्ठानच्या वतीने गरजू रुग्णाला रक्तदान.
आज दिनांक 6 ऑक्टोंबर परभणी शहरातील पवार हॉस्पिटल येथे अडमिट असलेल्या एका गरजू रुग्णाला O+ ची...
રખડતા ઢોરના આતંકથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા:મહિલાને અડફેટે લેતા માથાના ભાગે 11 ટાંકા આવ્યા
દસાડા તાલુકાના ગ્રામજનો છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરના આતંકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. થોડા...
डॉ. अनुकृति शर्मा कॉन्फ्रेंस में भाग लेने के लिए लाओस पहुंची
कोटा विश्वविद्यालय में कौशल एवं विकास केंद्र की निदेशक तथा वाणिज्य एवं प्रबंधन विभाग की एसोसिएट...
Breaking News: NEET रिजल्ट सुनवाई में 1563 छात्रों को ग्रेस मार्क्स देने का फैसला रद्द | Aaj Tak
Breaking News: NEET रिजल्ट सुनवाई में 1563 छात्रों को ग्रेस मार्क्स देने का फैसला रद्द | Aaj Tak