પેટલાદ તાલુકાના મોરડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 23 માર્ચના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગતસિંહ, રાજગુરુ અને શુખદેવને 23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. વીર પુરુષોએ દેશ માટે તેમની જાન કુરબાન કરી દીધી હતી. જે દિવસને "શહીદ દિન" તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા શાળામા "પંચકુંડી યજ્ઞ "યોજાયો હતો. શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો,ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરાના ખીમત નજીક આઇશર ટ્રકે એક્ટિવાને ટક્કર મારતાં એક યુવતીનું મોત : એક યુવતી ઘાયલ
ધાનેરાના ખીમત નજીકની આઈસર ટ્રકની ટક્કરે એક્ટિવા ચાલક યુવતીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી...
नियमित पीक कर्ज फेडणाऱ्यांना मिळणार ५० हजारांपर्यंत प्रोत्साहनपर लाभ
रत्नागिरी : महात्मा जोतिराव फुले शेतकरी कर्जमुक्ती योजनेंतर्गत अल्प मुदतीच्या पीक कर्जाची...
Elon Musk बोले- मुनाफा कमाने के लिए नहीं होगा हमारा xAI Grok, OpenAI को बताया झूठा
Elon Musk ने कहा कि इस सप्ताह से xAI पूरी तरह से ओपन सोर्स यानी नॉन प्रॉफिटेबल होगा। इसके कुछ समय...
MINISTER NEMCHA KIPGEN ATTENDS BOARD OF TRADE MEETING
New Delhi: Manipur's Textiles, Commerce & Industry Minister, Smt Nemcha Kipgen on...