પેટલાદ તાલુકાના મોરડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 23 માર્ચના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગતસિંહ, રાજગુરુ અને શુખદેવને 23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. વીર પુરુષોએ દેશ માટે તેમની જાન કુરબાન કરી દીધી હતી. જે દિવસને "શહીદ દિન" તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા શાળામા "પંચકુંડી યજ્ઞ "યોજાયો હતો. શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો,ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাৰতীয়সকলে ৭৭ সংখ্যক স্বাধীনতা দিৱস উদযাপনৰ সময়ত অষ্ট্ৰেলিয়াৰ পৰা মধ্যপ্ৰাচ্যলৈকে ‘ভাৰত মাতা কি জয়’ৰ ধ্বনিৰে প্ৰতিধ্বনিত হৈছে
ব্ৰিটিছ শাসনৰ পৰা মুক্তিৰ ৭৬ বছৰ সম্পূৰ্ণ হোৱাৰ উপলক্ষে মঙলবাৰে সমগ্ৰ বিশ্বৰ ভাৰতীয়ই ৭৭ সংখ্যক...
વઢવાણ જીઆઈડીસી ચોકડી પાસે થયેલ અકસ્માતમાં સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું
વઢવાણ રોડ પર જીઆઈડીસી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પુરપાટ ઝડપે દોડતા...
गोलाघाट में तेज रफ्तार से जा रही डम्पर ने ली एक महिला की जान
गोलाघाट जिले में थम नही रहा है तेज रफ्तार से सड़क पर दौड़ती डम्पर का कहर। सोमवार की रात गोलाघाट के...