પેટલાદ તાલુકાના મોરડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 23 માર્ચના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગતસિંહ, રાજગુરુ અને શુખદેવને 23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. વીર પુરુષોએ દેશ માટે તેમની જાન કુરબાન કરી દીધી હતી. જે દિવસને "શહીદ દિન" તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા શાળામા "પંચકુંડી યજ્ઞ "યોજાયો હતો. શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો,ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jalore Election Result: पूर्व सीएम Ashok Gehlot के बेटे Vaibhav हार गए चुनाव | 2024 Lok Sabha Result
Jalore Election Result: पूर्व सीएम Ashok Gehlot के बेटे Vaibhav हार गए चुनाव | 2024 Lok Sabha Result
ફતેપુરા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. સી.આર. દેસાઇ દ્વારા ફતેપુરા પોલિસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી.
વિજયાદશમીએ રામ ભગવાને રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો . વિજયાદશમીએ શસ્ત્રપૂજનનું...
સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
⅚આજરોજ શ્રી ખેડબ્રહ્મા સ્ટેશન ( ચંચળ બા) પ્રા.શાળા ખાતે 62 મા સ્થાપનાદિન ની ઉજવણી કરવામાં આવી...
PM Modi Speech Today: ‘इस सदन में अंग्रेजों को याद किया गया’, Congress पर बरसे PM मोदी | Rajya Sabha
PM Modi Speech Today: ‘इस सदन में अंग्रेजों को याद किया गया’, Congress पर बरसे PM...
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ 'ವಿಶ್ವ ಗುಬ್ಬಚ್ಚಿ ದಿನ'ವನ್ನು ವಿಶೇಷವಾಗಿ ಆಚರಿಸಲಾಯಿತು.
ಬೆಂಗಳೂರು: ವಿಶ್ವ ಗುಬ್ಬಚ್ಚಿ ದಿನಾಚರಣೆ ವಿಶೇಷವಾಗಿ ಆಚರಣೆ
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ 'ವಿಶ್ವ ಗುಬ್ಬಚ್ಚಿ...