સુરેન્દ્રનગરમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની સીટી એ ડિવિઝન પોલીસ મથકે દાળમીલ રોડ પરની અરૂણ સોસાયટીના રહીશ રવીભાઇ ભાલચંદ્ર દવેએ નોંધાવી હતી.તા.16-3-24ના રોજ તેઓ તેમના માતા, પિતા તથા પત્નિ સહિત મિત્રને ત્યાં વાસ્તુમાં ભુજ ગયા હતા.ત્યાંથી પરત આવી જોતા ઘરતુ તાળુ તુટેલુ જણાયુ હતુ.આથી તીજોરીમાં તપાસ કરતા તેમાંથી ધરેણા, રોકડા સહિત કિમતી વસ્તુ મળી આવી ન હતી.આથી સોનાચાંદીના દાગીના, રોકડા, મોબાઇલ, ઇયરપોડસ, સ્માર્ટવોચ, પાવરબેંક સહિત રૂ.1,90 લાખનો મુદામાલ ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ પીએસઆઇ ડી.એચ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অৰুণাচল প্ৰদেশৰ তিনিখন জিলাত বাইক ৰেলিৰে নিচা মুক্ত অভিযান
অৰুণাচল প্ৰদেশৰ কানুবাৰী পৰা টিৰাপ জিলা লৈ উলিওৱা পাটকাই মটৰ চাইকেল ৰেলি আজি চাংলাং জিলাৰ...
बीड-बलभीम महाविद्यालयाची गौरी जाधव दिल्ली येथील लाल किल्ल्यावर स्वतंत्र दिनी पतसंचलन
बलभीम महाविद्यालयाची गौरी जाधव दिल्ली येथील लाल किल्यावर स्वातंत्र्यदिनी करणार पथसंचलन...
મોડાસા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું.
અરવલ્લી
મોડાસામાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું...
India China Tensions: Maldives Elections में जीते Mohamed Muizzu, China को होगा फायदा? (BBC Hindi)
India China Tensions: Maldives Elections में जीते Mohamed Muizzu, China को होगा फायदा? (BBC Hindi)