સુરેન્દ્રનગરમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની સીટી એ ડિવિઝન પોલીસ મથકે દાળમીલ રોડ પરની અરૂણ સોસાયટીના રહીશ રવીભાઇ ભાલચંદ્ર દવેએ નોંધાવી હતી.તા.16-3-24ના રોજ તેઓ તેમના માતા, પિતા તથા પત્નિ સહિત મિત્રને ત્યાં વાસ્તુમાં ભુજ ગયા હતા.ત્યાંથી પરત આવી જોતા ઘરતુ તાળુ તુટેલુ જણાયુ હતુ.આથી તીજોરીમાં તપાસ કરતા તેમાંથી ધરેણા, રોકડા સહિત કિમતી વસ્તુ મળી આવી ન હતી.આથી સોનાચાંદીના દાગીના, રોકડા, મોબાઇલ, ઇયરપોડસ, સ્માર્ટવોચ, પાવરબેંક સહિત રૂ.1,90 લાખનો મુદામાલ ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ પીએસઆઇ ડી.એચ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহমৰীয়া গৰাখহনীয়া প্ৰতিৰোধ সংগ্ৰাম মঞ্চৰ উদ্যোগত ৰাজহুৱা সভা সম্পন্ন
ৰহমৰীয়া গৰাখহনীয়া প্ৰতিৰোধ সংগ্ৰাম মঞ্চৰ উদ্যোগত ৰাজহুৱা সভা সম্পন্ন
বেজেৰা সামূহিক স্বাস্থ্যকেন্দ্ৰত চিকিৎসকৰ অভাৱ
মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মাৰ গৃহ সমষ্টি জালুকবাৰী বিধানসভা সমষ্টিৰ অন্তৰ্গত বেজেৰা...
बीजेपी के बागी नेता ने नामांकन लिया वापस, मदन राठौड़ ने जताया आभार
बीजेपी से टिकट नहीं मिलने पर निर्मल सुरा ने निर्दलीय चुनाव लड़ने का ऐलान कर दिया था. उन्होंने...
Airport ના નામ ને લઇ M.S.G.S ના ઓ Gandhi Nagar જવા રવાના થયા
Airport ના નામ ને લઇ M.S.G.S ના ઓ Gandhi Nagar જવા રવાના થયા
મોરબી જિલ્લા માં બે બાળકો ના કમોત
મોરબી તાલુકામાં અલગ અલગ બે જગ્યાએ બે માસુમ બાળક ના મોત થયા નું પોલીસ દફતરે નોંધાયુ છ
પ્રથમ...