સુરેન્દ્રનગરમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની સીટી એ ડિવિઝન પોલીસ મથકે દાળમીલ રોડ પરની અરૂણ સોસાયટીના રહીશ રવીભાઇ ભાલચંદ્ર દવેએ નોંધાવી હતી.તા.16-3-24ના રોજ તેઓ તેમના માતા, પિતા તથા પત્નિ સહિત મિત્રને ત્યાં વાસ્તુમાં ભુજ ગયા હતા.ત્યાંથી પરત આવી જોતા ઘરતુ તાળુ તુટેલુ જણાયુ હતુ.આથી તીજોરીમાં તપાસ કરતા તેમાંથી ધરેણા, રોકડા સહિત કિમતી વસ્તુ મળી આવી ન હતી.આથી સોનાચાંદીના દાગીના, રોકડા, મોબાઇલ, ઇયરપોડસ, સ્માર્ટવોચ, પાવરબેંક સહિત રૂ.1,90 લાખનો મુદામાલ ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ પીએસઆઇ ડી.એચ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024: Chirag की पार्टी इन सीटों पर लड़ सकती है चुनाव, BJP से हो गई फाइनल डील!
Lok Sabha Election 2024: Chirag की पार्टी इन सीटों पर लड़ सकती है चुनाव, BJP से हो गई फाइनल डील!
*जिल्हा परिषद शाळांना पटसंख्येवरून बंद करण्याची कार्यवाही तात्काळ थांबवण्यात यावे या साठी निवेदन देत आहे.*
@जिंतूर आम आदमी पार्टीची मागणी@
जनता न्यूज चॅनल साठी प्रतिनिधी माबुद खान
राज्य शासनाच्या *शालेय शिक्षण व क्रीडा...
সদৌ অসম আদিবাসী ছাত্ৰ সন্থা (আছা )ৰ মৰাণ আঞ্চলিক সমিতিৰ অন্তৰ্গত চেপন প্ৰাথমিক সমিতি গঠন
সদৌ অসম আদিবাসী ছাত্ৰ সন্থা (আছা )ৰ মৰাণ আঞ্চলিক সমিতিৰ অন্তৰ্গত চেপন প্ৰাথমিক সমিতি গঠন
ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી રામવીર ઉપાધ્યાયનું અવસાન, લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા
હાથરસ ના પર્યાય ગણાતા રામવીર ઉપાધ્યાય નું મોડી રાત્રે કેન્સર ના લીધે નિધન થયું છે. લાંબા સમયથી...
DEESA/ડીસા માં વેપારી એસોસિયેશન દ્વારા ટેકો જાહેર કરી સંપુર્ણ બજારો બંઘ રહ્યા..
DEESA/ડીસા માં વેપારી એસોસિયેશન દ્વારા ટેકો જાહેર કરી સંપુર્ણ બજારો બંઘ રહ્યા..