સુરેન્દ્રનગરમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની સીટી એ ડિવિઝન પોલીસ મથકે દાળમીલ રોડ પરની અરૂણ સોસાયટીના રહીશ રવીભાઇ ભાલચંદ્ર દવેએ નોંધાવી હતી.તા.16-3-24ના રોજ તેઓ તેમના માતા, પિતા તથા પત્નિ સહિત મિત્રને ત્યાં વાસ્તુમાં ભુજ ગયા હતા.ત્યાંથી પરત આવી જોતા ઘરતુ તાળુ તુટેલુ જણાયુ હતુ.આથી તીજોરીમાં તપાસ કરતા તેમાંથી ધરેણા, રોકડા સહિત કિમતી વસ્તુ મળી આવી ન હતી.આથી સોનાચાંદીના દાગીના, રોકડા, મોબાઇલ, ઇયરપોડસ, સ્માર્ટવોચ, પાવરબેંક સહિત રૂ.1,90 લાખનો મુદામાલ ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ પીએસઆઇ ડી.એચ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जागतिक दिव्यांग दिनानिमित्त दिव्यांगांना अंत्योदय शिधा पत्रिका वाटप
परभणी, दि. ०३ जागतिक दिव्यांग दिनानिमित्त जिल्हा पुरवठा विभागाकडून दिव्यांग व्यक्तींना अंत्योदय...
ঢকুৱাখনা শিক্ষক প্ৰশিক্ষণ মহাবিদ্যালয়ত শিক্ষক দিৱস
আজি শিক্ষক দিৱস। ভাৰতৰ প্ৰাক্তন ৰাষ্ট্ৰপতি, দাৰ্শনিক, পণ্ডিত ড০ সৰ্বপল্লী ৰাধাকৃষ্ণণৰ জন্মদিন ।...
বিজেপিৰ লগত আদৰ্শ মিল থাকিলেও ABVP এটা স্বতন্ত্ৰ ছাত্ৰ সংগঠনঃ ৰাষ্টীয় সম্পাদক ৰাকেশ দাস
বিজেপিৰ লগত আদৰ্শ মিল থাকিলেও ABVP এটা স্বতন্ত্ৰ ছাত্ৰ সংগঠনঃ ৰাষ্টীয় সম্পাদক ৰাকেশ দাস