સુરેન્દ્રનગરમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની સીટી એ ડિવિઝન પોલીસ મથકે દાળમીલ રોડ પરની અરૂણ સોસાયટીના રહીશ રવીભાઇ ભાલચંદ્ર દવેએ નોંધાવી હતી.તા.16-3-24ના રોજ તેઓ તેમના માતા, પિતા તથા પત્નિ સહિત મિત્રને ત્યાં વાસ્તુમાં ભુજ ગયા હતા.ત્યાંથી પરત આવી જોતા ઘરતુ તાળુ તુટેલુ જણાયુ હતુ.આથી તીજોરીમાં તપાસ કરતા તેમાંથી ધરેણા, રોકડા સહિત કિમતી વસ્તુ મળી આવી ન હતી.આથી સોનાચાંદીના દાગીના, રોકડા, મોબાઇલ, ઇયરપોડસ, સ્માર્ટવોચ, પાવરબેંક સહિત રૂ.1,90 લાખનો મુદામાલ ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ પીએસઆઇ ડી.એચ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમેરિકાના ૧૫થી વધુ ડૉકટરો જનરલ હોસ્પિટલમાં 'મેગા સર્જરી' કેમ્પ અંતર્ગત સારવાર આપશે.
ખંભાતમાં ધી જનરલ હોસ્પિટલ તેમજ ધી એમ.એમ.પરીખ કાર્ડિયાક કેર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી...
UPSCৰ ফলাফলত শীৰ্ষৰ চাৰিস্থানত মহিলাৰ দখলত
🔴UPSCৰ ফলাফলত শীৰ্ষৰ ৪টা স্থানত মহিলা দখলত।
🔴সৰ্বভাৰতীয় তালিকাৰ শীৰ্ষত ঈশিতা কিশোৰ।...
शिक्षक दिवस पर एन एच आर सी सी बी गोलाघाट जिला समिती ने शिक्षा गुरुओं को किया सम्मानित
शिक्षक दिवस पर एन एच आर सी सी बी गोलाघाट जिला समिती ने शिक्षा गुरुओं को किया सम्मानित
শোঁকবহ পথ দুৰ্ঘটনা থিতাতে নিহত দুই যুৱক
বৰপেটা জিলাৰ আলোপতিত সংঘটিত হৈছে এক ভয়ংকৰ পথ দুৰ্ঘটনা। দুৰ্ঘটনাত থিতাতে নিহত হয় দুগৰাকী যুৱক।...
BREAKING NEWS: यूपी 69000 शिक्षक भर्ती मामले में High Court के फैसले पर Supreme Court ने लगाई रोक
BREAKING NEWS: यूपी 69000 शिक्षक भर्ती मामले में High Court के फैसले पर Supreme Court ने लगाई रोक