સુરેન્દ્રનગરમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની સીટી એ ડિવિઝન પોલીસ મથકે દાળમીલ રોડ પરની અરૂણ સોસાયટીના રહીશ રવીભાઇ ભાલચંદ્ર દવેએ નોંધાવી હતી.તા.16-3-24ના રોજ તેઓ તેમના માતા, પિતા તથા પત્નિ સહિત મિત્રને ત્યાં વાસ્તુમાં ભુજ ગયા હતા.ત્યાંથી પરત આવી જોતા ઘરતુ તાળુ તુટેલુ જણાયુ હતુ.આથી તીજોરીમાં તપાસ કરતા તેમાંથી ધરેણા, રોકડા સહિત કિમતી વસ્તુ મળી આવી ન હતી.આથી સોનાચાંદીના દાગીના, રોકડા, મોબાઇલ, ઇયરપોડસ, સ્માર્ટવોચ, પાવરબેંક સહિત રૂ.1,90 લાખનો મુદામાલ ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ પીએસઆઇ ડી.એચ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवरात्रोत्सवासाठी नांदर येथील श्री.रेणुका देवी मंदीर सज्ज
नवरात्रोत्सवासाठी नांदर येथील श्री.रेणुका देवी मंदीर सज्ज
BREAKING NEWS: बॉक्स ऑफिस पर छाया फिल्म 'जवान' का जलवा | Shak Rukh Khan | Aaj Tak News
BREAKING NEWS: बॉक्स ऑफिस पर छाया फिल्म 'जवान' का जलवा | Shak Rukh Khan |
જુનાગઢમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી
જુનાગઢમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી
જિલ્લામાં ગૌમાતાની વહારે ક્ષત્રિય સમાજમાં જેઠવા રાજપુત અને રાજશાખા પરિવાર મેદાને ઉતર્યા
જિલ્લામાં ગૌમાતાની વહારે ક્ષત્રિય સમાજમાં જેઠવા રાજપુત અને રાજશાખા પરિવાર મેદાને ઉતર્યા
RBI Policy Outcome Today| Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय |Morning Call
RBI Policy Outcome Today| Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय |Morning Call