સુરેન્દ્રનગરમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની સીટી એ ડિવિઝન પોલીસ મથકે દાળમીલ રોડ પરની અરૂણ સોસાયટીના રહીશ રવીભાઇ ભાલચંદ્ર દવેએ નોંધાવી હતી.તા.16-3-24ના રોજ તેઓ તેમના માતા, પિતા તથા પત્નિ સહિત મિત્રને ત્યાં વાસ્તુમાં ભુજ ગયા હતા.ત્યાંથી પરત આવી જોતા ઘરતુ તાળુ તુટેલુ જણાયુ હતુ.આથી તીજોરીમાં તપાસ કરતા તેમાંથી ધરેણા, રોકડા સહિત કિમતી વસ્તુ મળી આવી ન હતી.આથી સોનાચાંદીના દાગીના, રોકડા, મોબાઇલ, ઇયરપોડસ, સ્માર્ટવોચ, પાવરબેંક સહિત રૂ.1,90 લાખનો મુદામાલ ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ પીએસઆઇ ડી.એચ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सातवें अंतराष्ट्रीय ताज रंग महोत्सव में भारतीय संस्कृति की हुई भरपूर प्रशंसा
आगरा: सातवां अंतर्राष्ट्रीय ताज रंग महोत्सव होटल ताज हवेली पर मंत्रोच्चारण के साथ बनाया गया।...
সুখবৰ 2023-24 বৰ্ষৰ বাজেটৰ সিধান্ত
২০২৩-২৪ বৰ্ষৰ বাজেটৰ সিধান্ত প্ৰতিখন ৰাজহ গাঁৱক দিয়া হ'ব ১০ হাজাৰ টকা। প্ৰতিখন গাঁৱত হ'ব...
તળાજાના પીપરલા ગામે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પ યોજાયો
તળાજાના પીપરલા ગામે અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ....
उमानाथ सिंह12वीं में और 10वीं में तेजस्वी सिंह ने किया जौनपुर में टाॅप
उमानाथ सिंह12वीं में और10वीं में तेजस्वी सिंह ने किया जौनपुर में टाॅप।
जनपद जौनपुर...