સુરેન્દ્રનગરમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની સીટી એ ડિવિઝન પોલીસ મથકે દાળમીલ રોડ પરની અરૂણ સોસાયટીના રહીશ રવીભાઇ ભાલચંદ્ર દવેએ નોંધાવી હતી.તા.16-3-24ના રોજ તેઓ તેમના માતા, પિતા તથા પત્નિ સહિત મિત્રને ત્યાં વાસ્તુમાં ભુજ ગયા હતા.ત્યાંથી પરત આવી જોતા ઘરતુ તાળુ તુટેલુ જણાયુ હતુ.આથી તીજોરીમાં તપાસ કરતા તેમાંથી ધરેણા, રોકડા સહિત કિમતી વસ્તુ મળી આવી ન હતી.આથી સોનાચાંદીના દાગીના, રોકડા, મોબાઇલ, ઇયરપોડસ, સ્માર્ટવોચ, પાવરબેંક સહિત રૂ.1,90 લાખનો મુદામાલ ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ પીએસઆઇ ડી.એચ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નારોલમાં પોલીસની ખોટી ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા કઢવનારને કાંકરિયાથી ઝડપતી પાડતી crime branch #aiv
નારોલમાં પોલીસની ખોટી ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા કઢવનારને કાંકરિયાથી ઝડપતી પાડતી crime branch #aiv
બોટાદ ખાતે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું
બોટાદ ખાતે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું
कांग्रेस के दावे को IRCTC ने बताया भ्रामक, कहा- अदाणी के ट्रेनमैन से कोई खतरा नहीं
नई दिल्ली, इंडियन रेलवे कैटरिंग एंड टूरिज्म कॉरपोरेशन (IRCTC) ने कांग्रेस महासचिव जयराम...
नमाना सामुदायिक स्वास्थ्य केंद्र पर मुख्यमंत्री आयुष्मान आरोग्य शिविर का हुआ शुभारंभ।
नमाना में मुख्यमंत्री आयुष्मान आरोग्य शिविर का सामुदायिक स्वास्थ्य केंद्र में हुआ शुभारंभ, शिविर...