સુરેન્દ્રનગરમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની સીટી એ ડિવિઝન પોલીસ મથકે દાળમીલ રોડ પરની અરૂણ સોસાયટીના રહીશ રવીભાઇ ભાલચંદ્ર દવેએ નોંધાવી હતી.તા.16-3-24ના રોજ તેઓ તેમના માતા, પિતા તથા પત્નિ સહિત મિત્રને ત્યાં વાસ્તુમાં ભુજ ગયા હતા.ત્યાંથી પરત આવી જોતા ઘરતુ તાળુ તુટેલુ જણાયુ હતુ.આથી તીજોરીમાં તપાસ કરતા તેમાંથી ધરેણા, રોકડા સહિત કિમતી વસ્તુ મળી આવી ન હતી.આથી સોનાચાંદીના દાગીના, રોકડા, મોબાઇલ, ઇયરપોડસ, સ્માર્ટવોચ, પાવરબેંક સહિત રૂ.1,90 લાખનો મુદામાલ ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ પીએસઆઇ ડી.એચ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উদীয়মান কন্ঠশিল্পী তেজস্বীতা বৰুৱাৰ আত্মাৰ সদগতি কামনাৰে মৰাণত শ্রদ্ধাঞ্জলি অসমীয়া যুৱ-মঞ্চৰ
উদীয়মান কন্ঠশিল্পী তেজস্বীতা বৰুৱাৰ আত্মাৰ সদগতি কামনাৰে মৰাণত শ্রদ্ধাঞ্জলি অসমীয়া যুৱ-মঞ্চৰ
नादरपूर येथील एका शेतकऱ्यांची गडफास घेऊन आत्महत्या
कन्नड : मराठवाड्यात झालेल्या नुकसानीची पाहणीसाठी आलेल्या माजी मुख्यमंत्री उद्धव ठाकरे यांच्या...
પાલનપુર નજીક આવેલ બાલારામ નદીમાં યુવક ડૂબ્યો..
બનાસકાંઠા...
પાલનપુર નજીક આવેલ બાલારામ નદીમાં યુવક ડૂબ્યો..
અમદાવાદના 30 વર્ષીય...
ડીસામાં ગાડી પર લોન લઇ નાણાં પરત ન ચૂકવતાં ધાનેરાના શખ્સને એક વર્ષની સજાનો હુકમ ફટકાર્યો
ડીસામાં એક ફાઇનાન્સ કંપનીમાંથી વાહન માટે લોન લઈ નાણા ભરપાઈ ના કરતા કંપનીએ કરેલા ચેક રીર્ટન કેસમાં...
टपरी में आग लगने से 20 बकरियों की मौत, पुलिस ने किया मौका मुआयना।
नमाना थाना क्षेत्र के सोंध्या की झोपड़िया में शनिवार रात को एक टपरी में आग लगने से उसमें...