પાટડીના જૈનાબાદ રૂસ્તમગઢ રોડ પર રાજકોટની આંખની હોસ્પિટલની એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ હતી. જેથી ડ્રાઈવર અને કંડકટરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. એમ્બ્યુલન્સ માંથી કંડકટર અને ચાલકને જે.સી.બી.ની મદદ લઈને બહાર કાઢવામાં આવ્યાં હતા. ડ્રાઈવરના જણાવ્યાં મુજબ એક બાઇક ચાલક અચાનક પુરઝડપે ડ્રાઇવિંગ કરી આડો ઉતરતા તેને બચાવવા જતા એમ્બ્યુલન્સ પલ્ટી મારી ગઈ હતી.દસાડા તાલુકાના જૈનાબાદ પાસે એક એમ્બ્યુલન્સ પલ્ટી મારી ગઈ હતી. જેમાં રાજકોટ ખાતે આવેલ આંખની ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીને મૂકીને પરત ફરી રહી હતી, તે અરસામાં રૂસ્તમગઢ જૈનાબાદ પાસે અચાનક એક બાઇક ચાલક આડો ઉતારતા તેને બચાવવા જતા ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે એમ્બ્યુલન્સ રોડ સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી.જેમાં કંડકટરને જે.સી.બી મારફત બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં તેને સામાન્ય ઇજાઓ થઈ હતી. ડ્રાઇવરને માથાના ભાગે સામાન્ય ઇજાઓ થતા પાટડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, ત્યારે આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા જોવા મળ્યાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দুখীয়া কৃষকলৈ অহা ঘেহুৰ বীজ ওলাইছে মৰাণ এটি গুদামত।নিশাই ছীল কৰিলে প্ৰশাসনে।
দুখীয়া দৰিদ্ৰ কৃষকলৈ অহা ঘেঁহুৰ বীজ ওলাইছে মৰাণৰ শ্যাম ইণ্ডাষ্ট্ৰীৰ গুদামত। মাত্ৰ ৩৫ হাজাৰ টকাত...
INDIAN COAST GUARD CONDUCTS,COASTAL SECURITY EXERCISE SAGAR KAVACH “02/2024”
Indian Coast Guard Regional Headquarters at Gandhinagar coordinated a Coastal Security Exercise...
ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમા થતી સફેદમાખીનો ઉપદ્રવને અટકાવવા માટેના ઉપાયો
ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમા થતી સફેદમાખીનો ઉપદ્રવને અટકાવવા માટેના ઉપાયો
...
सार्वजनिक स्थानों पर शराब पीते हुए पकड़े गए 20 लोग
आगरा: एसएसपी के आदेश पर सार्वजनिक स्थानों पर शराब पीने वालों पर पुलिस कार्रवाई कर रही है। आज भी...
'हमारे 37 हजार करोड़ दिला दो', केंद्र सरकार के खिलाफ सुप्रीम कोर्ट पहुंच गई तमिलनाडु की स्टालिन सरकार
नई दिल्ली। तमिलनाडु सरकार ने केंद्र सरकार पर प्राकृतिक आपदा राहत कोष को रोकने का आरोप लगाया...