લખતરના ખારીયા શેરીના રહીશ નિલેશકુમાર કંડીયા એ સુરેન્દ્રનગરની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીના પાવર ઓફ એટર્ની હોલ્ડર ભાવિનકુમાર ઠાકર પાસેથી કાર પર 13-3-2020 રૂ.2,50ની લોન મેળવી હતી.જેની ચુકવણી માટે નિલેશભાઇએ 30-1-2023ના રોજ ચેક લખી આપ્યા હતા.જે ભાવીનભાઇએ વસુલાતમાટે બેંકમાં ભરતા 1-2-23ના રોજ રીટર્ન થયો હતો.આથી વકિલ પી.એ.ત્રિવેદી મારફત કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે વકિલની દલીલ આરોપીએ આપેલ ચેક, રીટર્ન મેમો, આરોપીને નોટીસ,નોટીસ કર્યાની પહોંચ, આરોપીનો નોટીસ જવાબ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ બીજા એડીશ્નલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ભગવાનદાસ તારાણીએ આરોપી નિલેશકુમાર કંડીયાને ગુનામાં તકરસીરવાર ઠરાવી છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.જ્યારે ફરીયાદીને વળતર રૂપે રૂ.3,67,623 ચુકવવા હુકમ કર્યો હતો. જો વળતરની રકમ ન ચુકવેતો વધુ 3 માસની સાદીકેદની સજાનો હુકમ કર્યો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Adani once again increases CNG price | અદાણી CNG ના ભાવમાં ફરી એક વખત વધારો | ZEE 24 Kalak
Adani once again increases CNG price | અદાણી CNG ના ભાવમાં ફરી એક વખત વધારો | ZEE 24 Kalak
સિંધુનગર ખાતે ભાવનગરમાં સૌપ્રથમવાર 14 દિવસના પંચામૃત મહા મહોત્સવનું આયોજન
સિંધુનગર ખાતે ભાવનગરમાં સૌપ્રથમવાર 14 દિવસના પંચામૃત મહા મહોત્સવનું આયોજન
বৰাখোৱা গাঁওৰ মুক্তিযুদ্ধা যদুনাথ বৰুৱাৰ নশ্বৰ দেহত শ্ৰদ্ধাঞ্জলি জিলা উপায়ুক্তৰ ।
নাজিৰা ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত মেজেঙা বৰখোৱা গাঁওৰ নিবাসী মুক্তিযুদ্ধা পেঞ্চনাৰ যদুনাথ বৰুৱাৰ ৯৬ বছৰ...
আদিত্য ৰেচিডেঞ্চি মাজুলী ৰেষ্টুৰাত মাজুলীৰ কলা সংস্কৃতিক অপমান কৰাক লৈ গণমঞ্চৰ তীব্ৰ প্ৰতিক্ৰিয়া
আদিত্য ৰেচিডেঞ্চি মাজুলী ৰেষ্টুৰাত মাজুলীৰ কলা সংস্কৃতিক অপমান কৰাক লৈ গণমঞ্চৰ তীব্ৰ প্ৰতিক্ৰিয়া
કાલોલ હાઉસીંગ સોસાટી ખાતે મહાઆરતી અને મહા પ્રસાદનુ આયોજન કરાયુ જેમા સમસ્ત સોસાયટીના રહીશોએ ભાગ લીધો
કાલોલ હાઉસીંગ સોસાટી ખાતે મહાઆરતી અને મહા પ્રસાદનુ આયોજન કરાયુ જેમા સમસ્ત સોસાયટીના રહીશોએ ભાગ લીધો