લખતરના ખારીયા શેરીના રહીશ નિલેશકુમાર કંડીયા એ સુરેન્દ્રનગરની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીના પાવર ઓફ એટર્ની હોલ્ડર ભાવિનકુમાર ઠાકર પાસેથી કાર પર 13-3-2020 રૂ.2,50ની લોન મેળવી હતી.જેની ચુકવણી માટે નિલેશભાઇએ 30-1-2023ના રોજ ચેક લખી આપ્યા હતા.જે ભાવીનભાઇએ વસુલાતમાટે બેંકમાં ભરતા 1-2-23ના રોજ રીટર્ન થયો હતો.આથી વકિલ પી.એ.ત્રિવેદી મારફત કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે વકિલની દલીલ આરોપીએ આપેલ ચેક, રીટર્ન મેમો, આરોપીને નોટીસ,નોટીસ કર્યાની પહોંચ, આરોપીનો નોટીસ જવાબ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ બીજા એડીશ્નલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ભગવાનદાસ તારાણીએ આરોપી નિલેશકુમાર કંડીયાને ગુનામાં તકરસીરવાર ઠરાવી છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.જ્યારે ફરીયાદીને વળતર રૂપે રૂ.3,67,623 ચુકવવા હુકમ કર્યો હતો. જો વળતરની રકમ ન ચુકવેતો વધુ 3 માસની સાદીકેદની સજાનો હુકમ કર્યો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उत्तर प्रदेश के पूर्व मुख्यमंत्री समाजवादी पार्टी के संस्थापक मुलायम सिंह यादव का निधन
समाजवादी पार्टी के संस्थापक तथा उत्तर प्रदेश के पूर्व मुख्यमंत्री मुलायम सिंह यादव के निधन से...
BTST STBT Calls | Share Market में जानें क्या है Experts के Trading Ideas | Share Market Strategy
BTST STBT Calls | Share Market में जानें क्या है Experts के Trading Ideas | Share Market Strategy
Surat: સુરત પુણા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Surat: સુરત પુણા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
જુનાગઢ જિલ્લાના રવની ગામ ખાતે ફાયરિંગ કરી એક શખ્સની હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
જુનાગઢ જિલ્લાના રવની ગામ ખાતે ફાયરિંગ કરી એક શખ્સની હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
বন্ধন বেংক টীয়ক শাখাৰ সহযোগিতাত The Gymত স্বাধীনতা দিৱস উদযাপন
বন্ধন বেংক টীয়ক শাখাৰ সহযোগিতাত The Gymত স্বাধীনতা দিৱস উদযাপন