લખતરના ખારીયા શેરીના રહીશ નિલેશકુમાર કંડીયા એ સુરેન્દ્રનગરની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીના પાવર ઓફ એટર્ની હોલ્ડર ભાવિનકુમાર ઠાકર પાસેથી કાર પર 13-3-2020 રૂ.2,50ની લોન મેળવી હતી.જેની ચુકવણી માટે નિલેશભાઇએ 30-1-2023ના રોજ ચેક લખી આપ્યા હતા.જે ભાવીનભાઇએ વસુલાતમાટે બેંકમાં ભરતા 1-2-23ના રોજ રીટર્ન થયો હતો.આથી વકિલ પી.એ.ત્રિવેદી મારફત કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે વકિલની દલીલ આરોપીએ આપેલ ચેક, રીટર્ન મેમો, આરોપીને નોટીસ,નોટીસ કર્યાની પહોંચ, આરોપીનો નોટીસ જવાબ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ બીજા એડીશ્નલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ભગવાનદાસ તારાણીએ આરોપી નિલેશકુમાર કંડીયાને ગુનામાં તકરસીરવાર ઠરાવી છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.જ્યારે ફરીયાદીને વળતર રૂપે રૂ.3,67,623 ચુકવવા હુકમ કર્યો હતો. જો વળતરની રકમ ન ચુકવેતો વધુ 3 માસની સાદીકેદની સજાનો હુકમ કર્યો
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  જાફરાબાદ શહેરમાં ગણેશ ઉત્સવનો ઉમંગભેર ધામધૂમથી ઠેર-ઠેર સ્થાપના જાહેર સ્થળો ઉપરાંત રહેણાંક મકાનો, ગણપતિની સ્થાપના 
 
                      જાફરાબાદ શહેરમાં ગણેશ ઉત્સવનો ઉમંગભેર ધામધૂમથી ઠેર-ઠેર સ્થાપના જાહેર સ્થળો ઉપરાંત રહેણાંક મકાનો,...
                  
   ડીસામાં વધુ ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ.... 
 
                      ડીસામાં વધુ ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ....
                  
   નેશનલ સ્ટેટસટીક વિભાગની કચેરી દ્વારા કંજરીની કુમાર શાળા ખાતે ક્વિઝ કોમ્પિટિશન અને અવેરનેસ કાર્યક્રમ યોજાયો. 
 
                      ભારત સરકારના નેશનલ સ્ટેટસટીક ઓફિસ વડોદરા વિભાગ અને જનરલ અવેરનેસ ઓફ સર્વે NSS ગવર્મેન્ટ ઓફ...
                  
   કનકાઈ માતાજીના મંદિરે આસો નવરાત્રી પહેલા નોરતે માતાજીના ગરબા નુંસ્થાપન કરવામાં આવ્યું 
 
                      જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર જંગલ વિસ્તારમાં આવેલ 84 પુરના કુળદેવી કનકેશ્વરી માતાજીના...
                  
   વડોદરામાં બાળકોની હોસ્પિટલમાં આગ લાગતાં દોડધામ 
 
                      આજે વડોદરા માં વાઘોડિયા રોડ સ્થિત નાલંદા પાણીની ટાંકી નજીક સી-10 મેઘનાનગર ખાતે આવેલી શ્રુતિ નામની...
                  
   
  
  
  
  
  