સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર આવેલા અરૂણ સોસાયટી સામે રહેતા રવિભાઇ ભાલચન્દ્રભાઇ દવે પોતાના પરિવાર સાથે બે દિવસ માટે ભુજ ગયાં હતાં જ્યાંથી પરત ફરતા ઘરનું મેઇન દરવાજા તેમજ ઘરની અંદરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા ચોરી થયા અંગેની જાણ થતાં ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂા.૪૮,૦૦૦ તથા રોકડા રૂા.૧,૩૫,૦૦૦ તેમજ મોબાઇલ, ૩-ઇયરપેડ, સ્માર્ટ વોચ અને પાવરબેંક સહીત કુલ રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી થયા અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતીમાન કર્યાં છે.નોંધનીય છે કે, તસ્કરોએ માત્ર બે જ દિવસ બંધ રહેલા રહેણાંક મકાનને નિશાન બનાવી રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી કરી રફુચક્કર થઇ ગયાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मजदूरों की सकुशल वापसी के लिए Mahakal मंदिर में पूजा-अर्चना, जलाभिषेक और महामृत्युंजय मंत्र जाप
मजदूरों की सकुशल वापसी के लिए Mahakal मंदिर में पूजा-अर्चना, जलाभिषेक और महामृत्युंजय मंत्र जाप
Israel Hamas war: Gaza में संयुक्त राष्ट्र के एक कर्मचारी की मौत के लिए कौन ज़िम्मेदार? (BBC Hindi)
Israel Hamas war: Gaza में संयुक्त राष्ट्र के एक कर्मचारी की मौत के लिए कौन ज़िम्मेदार? (BBC Hindi)
આપ નેતા મનીષ સિસોદિયા એ ગુજરાત સરકાર પર કર્યા પ્રહારો
આપ નેતા મનીષ સિસોદિયા એ ગુજરાત સરકાર પર કર્યા પ્રહારો
Airtel यूजर्स के लिए बड़ी खुशखबरी! AirFiber में मिलेगा होगा ये बड़ा बदलाव, जानें किन लोगों को होगा फायदा
Airtel अपने कस्टमर्स को टॉप क्लास एक्सपीरियंस देने के लिए समय-समय पर नए अपडेट देता रहता है। इस...
અમદાવાદ BRTS બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ,બસમાં અંદાજે 40થી50 મુસાફરો સવાર હતા, આગ પછી બસની હાલત
અમદાવાદ BRTS બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ,બસમાં અંદાજે 40થી50 મુસાફરો સવાર હતા, આગ પછી બસની હાલત