સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર આવેલા અરૂણ સોસાયટી સામે રહેતા રવિભાઇ ભાલચન્દ્રભાઇ દવે પોતાના પરિવાર સાથે બે દિવસ માટે ભુજ ગયાં હતાં જ્યાંથી પરત ફરતા ઘરનું મેઇન દરવાજા તેમજ ઘરની અંદરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા ચોરી થયા અંગેની જાણ થતાં ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂા.૪૮,૦૦૦ તથા રોકડા રૂા.૧,૩૫,૦૦૦ તેમજ મોબાઇલ, ૩-ઇયરપેડ, સ્માર્ટ વોચ અને પાવરબેંક સહીત કુલ રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી થયા અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતીમાન કર્યાં છે.નોંધનીય છે કે, તસ્કરોએ માત્ર બે જ દિવસ બંધ રહેલા રહેણાંક મકાનને નિશાન બનાવી રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી કરી રફુચક્કર થઇ ગયાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बांग्लादेश के खिलाफ आज अजेय रिकॉर्ड कायम रखने उतरेगी टीम इंडिया
भारतीय टीम के मुख्य कोच गौतम गंभीर पहले ही साफ कर चुके हैं कि स्टार विकेटकीपर बल्लेबाज ऋषभ पंत और...
সাত সাগৰ তেৰ নদীৰ পাৰত শ্ৰীমদভাগৱত গীতাৰ বাণী, আমেৰিকাত দুহেজাৰ শিশুৰ মুখত উচ্চাৰিত হ'ল গীতাৰ বাণী
ৱাশ্বিংটন, ১৭ আগষ্ট । ভাৰতীয় সংস্কৃতি এতিয়া সমগ্ৰ বিশ্বত পৰিচিত। তাৰেই এক প্ৰমাণ পোৱা গ'ল...
বৰহোলাৰ গ্ৰামাঞ্চলত লাজুকী বান্দৰে কৰিছে কি ?
বৰহোলাৰ বিভিন্ন গ্ৰামাঞ্চলত কিছুদিনৰ পৰা সঘনাই দেখা গৈছে লাজুকী বান্দৰ। নিশা খাদ্যৰ সন্ধানত আহি...
বিলাসীপাৰা আৰক্ষীৰ আন এক সাফল্য। বিলাসীপাৰা বেলতলীত ভূমি বিবাদক কেন্দ্ৰ কৰি হত্যাকাণ্ডৰ লগত জড়িত ৭ জনকৈ আচামীক গ্ৰেপ্তাৰ বিলাসীপাৰা আৰক্ষীৰ।
বিলাসীপাৰা আৰক্ষীৰ আন এক সাফল্য। বিলাসীপাৰা বেলতলীত ভূমি বিবাদক কেন্দ্ৰ কৰি হত্যাকাণ্ডৰ লগত জড়িত...
આચાર સંહિતા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું.......!
આચાર સંહિતા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું.......!
મંત્રીઓ કચેરીના કામ અર્થે વિધાનસભા...