સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર આવેલા અરૂણ સોસાયટી સામે રહેતા રવિભાઇ ભાલચન્દ્રભાઇ દવે પોતાના પરિવાર સાથે બે દિવસ માટે ભુજ ગયાં હતાં જ્યાંથી પરત ફરતા ઘરનું મેઇન દરવાજા તેમજ ઘરની અંદરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા ચોરી થયા અંગેની જાણ થતાં ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂા.૪૮,૦૦૦ તથા રોકડા રૂા.૧,૩૫,૦૦૦ તેમજ મોબાઇલ, ૩-ઇયરપેડ, સ્માર્ટ વોચ અને પાવરબેંક સહીત કુલ રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી થયા અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતીમાન કર્યાં છે.નોંધનીય છે કે, તસ્કરોએ માત્ર બે જ દિવસ બંધ રહેલા રહેણાંક મકાનને નિશાન બનાવી રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી કરી રફુચક્કર થઇ ગયાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના ગામ મોટી આખોલ ગલાલપુરમાં વરસાદ નું આગમન
ડીસા તાલુકાના ગામ મોટી આખોલ ગલાલપુરમાં વરસાદ નું આગમન
इंजिनियर्स डे: अभियंताओं का सम्मान किया, पौधे रोपकर संरक्षण की जिम्मेदारी ली
लायंस क्लब कोटा साउथ की ओर से रविवार को इंजीनियर डे के अवसर पर पर्यावरण सुरक्षा कार्यक्रम आयोजित...
अविश्वास प्रस्ताव पर लोकसभा में आठ अगस्त को होगी बहस, 10 तारीख को पीएम मोदी देंगे जवाब
नई दिल्ली, लोकसभा में आठ से 10 अगस्त के बीच अविश्वास प्रस्ताव पर बहस होगी, जिसके आखिरी दिन...
चारपाई से बनी इस गाड़ी को देख गदगद हुए Anand Mahindra, दूर-दराज के इलाकों में बचा सकती है जिंदगी
Anand Mahindra Viral Tweet महिंद्रा एंड महिंद्रा ग्रुप के चेयरमैन आनंद महिंद्रा ट्विटर पर काफी...
અમદાવાદ રેલવે મંડળ પર 'આઇકોનિક સપ્તાહ' "આઝાદીની રેલગાડી અને સ્ટેશન"ની શરૂઆત સાબરમતી રેલ્વે સ્ટેશન
અમદાવાદ રેલવે મંડળ પર 'આઇકોનિક સપ્તાહ' "આઝાદીની રેલગાડી અ...