સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર આવેલા અરૂણ સોસાયટી સામે રહેતા રવિભાઇ ભાલચન્દ્રભાઇ દવે પોતાના પરિવાર સાથે બે દિવસ માટે ભુજ ગયાં હતાં જ્યાંથી પરત ફરતા ઘરનું મેઇન દરવાજા તેમજ ઘરની અંદરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા ચોરી થયા અંગેની જાણ થતાં ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂા.૪૮,૦૦૦ તથા રોકડા રૂા.૧,૩૫,૦૦૦ તેમજ મોબાઇલ, ૩-ઇયરપેડ, સ્માર્ટ વોચ અને પાવરબેંક સહીત કુલ રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી થયા અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતીમાન કર્યાં છે.નોંધનીય છે કે, તસ્કરોએ માત્ર બે જ દિવસ બંધ રહેલા રહેણાંક મકાનને નિશાન બનાવી રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી કરી રફુચક્કર થઇ ગયાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  જીલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેકટરે વિધાનસભા ચૂંટણી સબબ પ્રેસ કોન્ફરન્સ યોજી 
 
                      કચ્છ કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જિલ્લા ચૂંટણી તંત્રની...
                  
   ಟ್ರ್ಯಾಕ್ಟರ್, ಲಾರಿ ಮಾಲೀಕರನ್ನು ತಪಾಸಣೆ ನೆಪದಲ್ಲಿ ದರೋಡೆ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಬಸವರಾಜ ಪಡುಕೋಟೆ ಅವರು ಆರೋಪಿಸಿದರು. 
 
                      ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಟ್ರ್ಯಾಕ್ಟರ್, ಲಾರಿ ಮಾಲೀಕರನ್ನು ಪೊಲೀಸರು ತಪಾಸಣೆ ನೆಪದಲ್ಲಿ ದರೋಡೆ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು...
                  
   গোগামুখত পৰিবৰ্তনৰ উদ্যোগত আন্তঃৰাষ্ট্ৰীয় বিশ্ব যুৱ দিৱস পালন 
 
                      বিশ্বৰ বিভিন্ন প্ৰান্তৰ লগতে গোগামুখতো স্বেচ্ছাসেৱী সংগঠন পৰিবৰ্তন' ৰ উদ্যোগত এন চি ডি...
                  
   SDPI બનાસકાંઠા ઘ્વારા આઝાદીના 75 વર્ષ નિમિતે પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું. 
 
                      15/8/2022 સોમવાર ના રોજ સવારે 9 : 00 વાગે છાપી હાઈવે પીરોજપૂરા રોડ પર આવેલ ઓર્ચિડ કોમ્પલેક્ષ માં...
                  
   
  
  
  
  