સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર આવેલા અરૂણ સોસાયટી સામે રહેતા રવિભાઇ ભાલચન્દ્રભાઇ દવે પોતાના પરિવાર સાથે બે દિવસ માટે ભુજ ગયાં હતાં જ્યાંથી પરત ફરતા ઘરનું મેઇન દરવાજા તેમજ ઘરની અંદરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા ચોરી થયા અંગેની જાણ થતાં ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂા.૪૮,૦૦૦ તથા રોકડા રૂા.૧,૩૫,૦૦૦ તેમજ મોબાઇલ, ૩-ઇયરપેડ, સ્માર્ટ વોચ અને પાવરબેંક સહીત કુલ રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી થયા અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતીમાન કર્યાં છે.નોંધનીય છે કે, તસ્કરોએ માત્ર બે જ દિવસ બંધ રહેલા રહેણાંક મકાનને નિશાન બનાવી રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી કરી રફુચક્કર થઇ ગયાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બિપરજોય વાવાઝોડાની તકેદારીના ભાગરૂપે રણકાંઠા વિસ્તારના કુડા, નરાળી વગેરે ગામોની મુલાકાત લેતા ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી
હવામાન વિભાગ દ્વારા કરાયેલી બિપરજોય વાવાઝોડાની આગાહીને અનુલક્ષીને સરકાર દ્વારા પૂર્વ તૈયારીના...
અંબાજીનું પવિત્ર માનસરોવર તળાવ 6 વર્ષ બાદ વરસાદી પાણીથી ભરાયું
ઓરેન્જ એલર્ટ વચ્ચે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. યાત્રાધામ અંબાજીમાં સવારથી...
Second hand Mobile Only 2000🔥/iPad Only 5000/Second Hand Mobile Market in Guwahati
Second hand Mobile Only 2000🔥/iPad Only 5000/Second Hand Mobile Market in Guwahati
*धर्माबादेत शिवसेना नेते खासदार संजय राऊत साहेब यांना जामीर मंजूर झाल्याबद्दल शिवसैनिकांच्या वतिने पेढे वाटून जल्लोष साजरा केला*
शिवसेना नेते खासदार संजय राऊत यांना तब्बल 100 दिवसांनी पत्राचाळ प्रकरणात विशेष पीएमएलए...